Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*બ્રેકિંગ ન્યૂઝ* *અમદાવાદ ખાતે નીકળનારી ભગવાન જગન્નાથ ની રથયાત્રા રદ*

*બ્રેકિંગ ન્યૂઝ* *અમદાવાદ ખાતે નીકળનારી ભગવાન જગન્નાથ ની રથયાત્રા રદ* *ગૃહ મંત્રી પ્રદીપસિહ જાડેજા નું નિવેદન* *કોરોના ને લઈ ને…

👆સાબરકાંઠા જીલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ચીનનો નકશો સળગાવી જુતા મારીને ચાઇના હાય હાય ના સુત્રો બોલાવી વિરોધ કરવામાં આવ્યો.

👆સાબરકાંઠા જીલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ચીનનો નકશો સળગાવી જુતા મારીને ચાઇના હાય હાય ના સુત્રો બોલાવી વિરોધ કરવામાં આવ્યો. સોશીયલ…

નાંદોદ તાલુકાના જૂનાઘાટા ગામ પાસે આવેલા ટકારા ધોધના પિકનિક પોઇન્ટ ખાતે 45 થી વધુ લોકો ટોળે વળી પીકનીક પાર્ટી કરવા આવતા પોલીસની રેડથી દોડધામ.

પોલીસની ગાડી પર અને લોકરક્ષક (પોલીસ કોન્સ્ટેબલ) ઉપર પથ્થરમારો. પોલીસને જોઈને ફોરવીલર સાથે અને મોટરસાયકલ લઈને ઈસમો ભાગી છૂટતા ચકચાર.…

મુખ્ય યજમાન ચેતનાદાસ નવનિતભાઇ પટેલ તરફ થી કપડવંજ નગર મા પૂજારીઓ તથા કર્મકાંડી બ્રાહ્મણો ને દક્ષીણા આપવામા આવી..👏

આ ધરતી ઉપર ના કોઇ દેવ હોય તો તે ભુદેવ છે. બ્રાહ્મણ એટલે સરસ્વતી નો ઉપાસક અને એવા ઉપાસકો જે…

સાબરકાંઠાના ૫૨૯૬૧ ભૂલકાઓને સુખડીનું વિતરણ કરાયું.

જિલ્લાની ૧૯૨૨ આંગણવાડી બાળકોનો ઘરે-ઘરે પુરક આહાર અપાય છે કોરોનાના કપરા કાળમાં પણ ગુજરાત સરકારનું પોષણ અભિયાન અવિરતપણે ચાલી રહ્યું…

આ વરસે પુરીમાં રથયાત્રા નહીં નીકળે – સુપ્રીમ કોર્ટ. અમદાવાદમાં પણ એવો જ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

આ વરસે પુરીમાં રથયાત્રા નહીં નીકળે – સુપ્રીમ કોર્ટ. અમદાવાદમાં પણ એવો જ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

મારા બાપા એટલે ભગવાનના માણસ. – રમેશ તન્ના.

(નોંધઃ આજે મારા પિતા પ્રભુરામ તન્ના વિશે લખેલો અને અનેક મિત્રો-સ્વજનોને ગમેલો લેખ પોસ્ટ કરું છું. મેં આ લેખ લવ…

મારા બાપા એટલે ભગવાનના માણસ. – રમેશ તન્ના.

(નોંધઃ આજે મારા પિતા પ્રભુરામ તન્ના વિશે લખેલો અને અનેક મિત્રો-સ્વજનોને ગમેલો લેખ પોસ્ટ કરું છું. મેં આ લેખ લવ…

આવનાર તહેવારોનું સંપૂર્ણ list

૨૩/૬/૨૦૨૦ મંગળવારે – રથયાત્રા ૩/૭/૨૦૨૦ શુક્રવારે – જયાપાર્વતી વ્રત પ્રારંભ ૭/૭/૨૦૨૦ મંગળવારે – જયાપાર્વતી વ્રત જાગરણ ૨૦/૭/૨૦૨૦ સોમવારે – સોમવતી…