FashionFoodHealthTravelધર્મ અને આધ્યાત્મિકતા આ વરસે પુરીમાં રથયાત્રા નહીં નીકળે – સુપ્રીમ કોર્ટ. અમદાવાદમાં પણ એવો જ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. India Crime MirrorJune 18, 2020June 18, 2020 આ વરસે પુરીમાં રથયાત્રા નહીં નીકળે – સુપ્રીમ કોર્ટ. અમદાવાદમાં પણ એવો જ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
⭕ *ગુજરાતમાં નવા 687 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,340 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં સુરત-અમદાવાદ 204,વડોદરા 62,જૂનાગઢ 26,ભાવનગર 21,ગાંધીનગર 16,ખેડા-સુરેન્દ્રનગર 14,જામનગર-ભરૂચ-પંચમહાલ 13,પાટણ 11,રાજકોટ 10,આણંદ 9,બનાસકાંઠા 8,મહીસાગર 7,વલસાડ-નવસારી 6,મહેસાણા-સાબરકાંઠા-કચ્છ 5,નર્મદા-તાપી 3,બોટાદ-મોરબી 2,અરવલ્લી-ગીર…
ભાવનગરના નીલમબાગ પેલેસ ખાતે ભાવનગર રેન્જ પોલીસ તથા ભાવનગર વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ” નીતરતી નભની ચાંદની કાર્યક્રમ. શરદોત્સવ નિમિત્તે મહિલા પોલીસ કર્મચારીઓને નારી વંદના સન્માન ! ભાવનગરના નીલમબાગ પેલેસ ખાતે ભાવનગર રેન્જ પોલીસ તથા ભાવનગર વેપારી એસોસિએશનના…
ગુજરાત રાજ્યના કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ ભરતભાઈ સોલંકી અત્યારે નવલ કોવિડ-19 ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખાતે આવેલ CIMS હોસ્પિટલના આઈસીયુમાં દાખલ. જાણકાર વર્તુળોના કહેવા પ્રમાણે ભરતભાઈ સોલંકી કોરોના ની ટ્રીટમેન્ટ માટે બરોડા ખાતે આવેલ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા ગઈકાલે સાંજે…