*રતલામના અફસાનાબાનું ગરદનના મણકાના ટી.બી.થી. પીડામુક્ત થયા. સિવિલ હોસ્પિટલ ઓર્થોપેડિક વિભાગ દ્વારા અત્યંત જટિલ સર્જરી કરવામાં આવી*
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓમાં ૩૦ થી ૪૦ ટકા પ્રમાણ રાજસ્થાન અને મધ્યપ્રદેશના દર્દીઓનું છે :સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ* જીએનએ…
