Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

“હરિયાણા ના ધોળે દિવસે નિકિતા તોમર નામની વિદ્યાર્થીની ની મુસ્લિમ યુવકે તોસિફ ગોળી મારી હત્યા કરી છે” એક તરફી પ્રેમ અને લવજેહાદના આ જઘન્ય કૃત્યના વિરોધમાં તેમજ હત્યારાને જાહેરમાં ફાંસી આપવામાં આવે તે સંદર્ભે “કર્ણાવતી મહાનગર બજરગદળ” દ્વારા ગાંધીનગર કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે,

🕉🕉🕉🚩 // જય જય શ્રી રામ // “હરિયાણા ના ધોળે દિવસે નિકિતા તોમર નામની વિદ્યાર્થીની ની મુસ્લિમ યુવકે તોસિફ ગોળી…

આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા.29/10/2020*

*એન્ટ્રી ઓપરેટરના ઘરેથી 62 કરોડ રૂપિયા મળ્યા* દેશમાં ઘણી જગ્યાઓ ઉપર ઇન્કમ ટેક્સ દ્વારા રેડ પાડવામાં આવી છે. ત્યારે આ…

અમદાવાદ ગ્રામ્ય ના વિવેકાનંદનગર પોલીસ દ્વારા રન ફોર યુનિટીના કાર્યક્રમ નું આયોજન જતીન સોલંકી

વહેલી સવારે 7:10 કલાકે હાથીજન સર્કલ થી 5 km રન ફોર યુનિટી ને Dy.sp કે.ટી. કામરીયા દ્વારા લીલી ઝંડી આપવામાં…

*એ.સી.બી. સફળ ટ્રેપ કેસ* *ફરીયાદી*:- એક જાગૃત નાગરીક

*એ.સી.બી. સફળ ટ્રેપ કેસ* *ફરીયાદી*:- એક જાગૃત નાગરીક *આરોપી*:- શ્રી રમેશભાઇ હરીભાઇ મજેઠીયા, હેડ કલાર્ક,વર્ગ-૩, નશાબંધી અને આબકારી કચેરી, રાજકોટ.…

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલની મોટી જાહેરાત વીજળીના ભાવમાં ઘટાડાની મહત્વપૂર્ણ જાહેરાત કરી

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલની મોટી જાહેરાત વીજળીના ભાવમાં ઘટાડાની મહત્વપૂર્ણ જાહેરાત કરી પ્રતિ યુનિટ 19 પૈસાની ઘટાડાની જાહેરાત 1…

અમદાવાદ. – સીઆઇડી ક્રાઇમે પેરોલ મેળવી ફરાર કેદીઓની કરી ધરપકડ 56 જેટલા કેદીઓ હતા ફરાર.

અમદાવાદ સીઆઇડી ક્રાઇમે પેરોલ મેળવી ફરાર કેદીઓની કરી ધરપકડ 56 જેટલા કેદીઓ હતા ફરાર.. પેરોલ, ફર્લો અને જામીન મેળવીને ફરાર…

અમદાવાદઃ સિંધુભવન રોડ પર મનપા દ્વારા ડીમોલેશન. મેલડી માતાના મંદિરનું ડિમોલેશન માટે પહોચી મનપા

અમદાવાદઃ સિંધુભવન રોડ પર મનપા દ્વારા ડીમોલેશન મેલડી માતાના મંદિરનું ડિમોલેશન માટે પહોચી મનપા ટીમ મંદિર તોડવાના લઈ સર્જાયો વિવાદ…

લવ ઝેહાદ”સામે કડક કાયદો બનાવવામાં આવે અને “લવ ઝેહાદ”માં ફસાવનારને તાત્કાલીક ફાંસીનીસજા આપવામાં આવે. આ માંગો સાથે કલેક્ટરશ્રી, અમદાવાદને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ આજે તારીખ 28-10-2020, સાંજે 4.30 કલાકે કલેક્ટર કચેરી, અમદાવાદ ખાતે આયોજીત કરેલ છે.

હાલમાં હરીયાણામાં હિંદૂ દિકરી નીકિતાં ને મુસ્લીમો દ્રારા “લવ ઝેહાદ” માં ફસાવી અત્યાચારો કરી ખુન કરાયેલ છે જેનાં સખત વિરોધમાં…