Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

❌ ખાસ ચેતવણી ❌*કોરોના વાયરસ પીડિતો માટે રાહત ફંડ ના નામે ઓનલાઈન ડોનેશન માટે ફોન ચાલુ થયા છે, જેમાં આપની વિગત પૂછવામાં આવે છે…. અને આપનું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે*

❌ ખાસ ચેતવણી ❌* *હાલ કોરોના વાયરસ પીડિતો માટે રાહત ફંડ ના નામે સરકારી અધિકારી કે સંસ્થાઓ ના નામ થી…

ચૈત્રમહિનામાં મીઠા વગરના ઉપવાસ શા માટે?

આપણે સૌ જાણીએ છીએ કે ચૈત્રમહિનામાં હિંદુઓ અલૂણા વ્રત કરે છે જયારે જૈનો આયંબીલ કે ઓળી કરે છે.જેમાં મીઠું મસાલા…

ડાબીથી જમણી તરફ કઇ લિપિઓ લખાતી? – દેવલ શાસ્ત્રી.

જસ્ન એ રેખતા ફેસ્ટિવલ જોતાં અચાનક એક પ્રશ્ન થયો, આપણે ડાબેથી જમણી તરફ લખીએ છીએ તો આ જમણીથી ડાબી બાજુ…

બ્રેકિંગ ન્યુઝ :- અમદાવામાં 46 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત, SVPમાં ચાલી રહી હતી સારવાર.

અમદાવાદ:- કોરોના વાઈરસના પગલે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી 46 વર્ષીય મહિલાનું મોત થતા રાજ્યમાં 53 કેસો નોંધાયા છે અને…

ચૈત્ર મહિનામાં કડવા લીમડા નું સેવન શા માટે? શિલ્પા શાહ – ડિરેક્ટર ઇન્ચાર્જ, એચ.કે.બી.બી.એ. કોલેજ

ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરવાની સલાહ શાસ્ત્રોમાં આપી છે, જે ખૂબ વૈજ્ઞાનિક in છે. આપણા ત્યાં ચૈત્ર મહિનામાં લીમડાનું પાણી…