Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

લેબનાનના હિઝબુલ્લા સમર્થિત સરકારે આપ્યું રાજીનામુ,

લેબનાનના હિઝબુલ્લા સમર્થિત સરકારે આપ્યું રાજીનામુ, 4 ઓગસ્ટે બેરૂતમાં થયેલા વિનાશકારી વિસ્ફોટમાં 163 લોકોના થયા હતા મોત હજારો લોકો થયા…

પેટીએમ એપ્લીકેશન મારફતે થઈ છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

જમાલપુર ની વ્યક્તિ સાથે થઈ 98 હજાર રૂપિયાની છેતરપિંડી ઓનલાઈન પેટીએમ એપ્લીકેશન મારફતે થઈ છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ…

પાલિતાણા- ના શત્રુંજય મંદિરની 149 વર્ષ જુની તસવીર- 1869 માં લેવામાં આવેલ ફોટોગ્રાફ.

પાલિતાણા- ના શત્રુંજય મંદિરની 149 વર્ષ જુની તસવીર- 1869 માં લેવામાં આવેલ ફોટોગ્રાફ * કૃપા કરીને આ ફોટા દરેક જૈન…

અમદાવાદમાં પ્લેગ્રૂપના નામ પર ચાલતી હાટડીઓ વિરુદ્ધ NSUI એ દર્શાવ્યો આક્રમક વિરોધ.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ ધ ટ્રી હાઉસ સ્કૂલ દ્વારા પ્લે ગ્રુપ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફી વસુલવામાં આવતા NSUI દ્વારા આક્રમક…

અંબાજી ખાતે 53 લોકોના કોરોના ટેસ્ટ કરાયા 1 પોઝીટીવ આવ્યો “

અંબાજી: ગુજરાત અને દેશભરમાં કોરોના વાઇરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા દાંતા તાલુકામાં ધન્વંતરી રથ આરોગ્ય વિભાગ…

ડીસીપી ઝોન 7નો પોલીસને આદેશ, દારૂના અડ્ડા બંધ કરાવો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો.

અમદાવાદ : આઇપીએસ પ્રેમસુખ દેલુએ અમદાવાદનાં ઝોન 7 ડીસીપીનો ચાર્જ લીધાના ગણતરીના દિવસોમાં તેમના તાબામાં આવતા 7 પોલીસ સ્ટેશનનાં તમામ…

⭕ *ગુજરાતમાં નવા 1056 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,1138 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 236,અમદાવાદ 144,વડોદરા 108,રાજકોટ 96,ભાવનગર 48,અમરેલી 42,કચ્છ 32,જામનગર 31,ગીરસોમનાથ 29,ગાંધીનગર 26,મોરબી-પોરબંદર 25,ભરૂચ-સુરેન્દ્રનગર 20,મહેસાણા 19,પંચમહાલ-વલસાડ 18,ખેડા 15,દાહોદ 14,પાટણ…

અમદાવાદ ના ચાંદખેડા વિસ્તારમાં રહેતા મુકેશ પંડયા એ પણ જન્માષ્ટમી ના આ  તહેવાર નિમિતે પોતાની આર્ટ દ્વારા ઉમદા સર્જન કર્યું.

શ્રાવણ મહિનો એટલે તહેવારો માણવા નો અને ભક્તિ ભાવ થી ભગવાન ને રીઝવવા નો મહિનો. એમાય આતુરતા થી રાહ જોવાતો…

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી.

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 21 ઓગસ્ટથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઓફલાઇન પરીક્ષાની નવી…

*શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ, આ લેખ વાંચ્યા બાદ ફેકવાનુ ભૂલી જશો, જાણો તમે પણ…*

મિત્રો, આજે આ લેખમા અમે તમને પપૈયાના અમુક એવા લાભો વિશે જણાવીશુ કે, જે તમે કદાચ પહેલા ક્યારેય નહી જોયા…