કેન્દ્રીય આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકારની સૂચનાથી_ *અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે COVID-19ની સારવાર લઈ રહેલા 932 દર્દીઓને આજથી હર્બલ ટીના વિતરણનો પ્રારંભ*
*સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે*_ Ø…
