બોલિવૂડના અભિનેતા ઈરફાનખાનનું દુઃખદ નિધન.તેઓ કેન્સર થી પિડાતા હતા. ભારત એક ખોજ ધારાવાહિક માં તેમજ દૂરદર્શનની અનેક સિરિયલોમાં અભિનય કર્યો હતો.ગઈકાલે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૧માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાંબી બીમારી બાદ ઈરફાન ખાનનું નિધન થયું. થોડા સમય પહેલા જ તેમને અંગ્રેજી મીડીયમ ફિલ્મ ખૂબ જ હીટ રહી હતી.
Related Posts
*સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે ૨:૦૦ વાગ્યે અંગોના કાઢવાની પ્રક્રિયા શરૂ થઇને સવારે ૭:૦૦ કલાકે પૂર્ણ થઇ*
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૬મું અંગદાન* *સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે ૨:૦૦ વાગ્યે અંગોના કાઢવાની પ્રક્રિયા શરૂ થઇને સવારે ૭:૦૦ કલાકે…
*📍ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ પાસ*
*📍ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ પાસ* સમાન નાગરિક સંહિતા બિલ પાસ સમાન કાયદો લાગુ કરવાવાળુ દેશનું પહેલું રાજ્ય બનશે
*જામનગરમાં નારી રક્ષા સેના દ્વારા બેઠકનું કરાયું આયોજન.*
*જામનગરમાં નારી રક્ષા સેના દ્વારા બેઠકનું કરાયું આયોજન.* જામનગર, સંજીવ રાજપૂત: નારી રક્ષા સેના દ્વારા જામનગરમાં વોર્ડ નંબર 10 નારી…
