બોલિવૂડના અભિનેતા ઈરફાનખાનનું દુઃખદ નિધન.તેઓ કેન્સર થી પિડાતા હતા. ભારત એક ખોજ ધારાવાહિક માં તેમજ દૂરદર્શનની અનેક સિરિયલોમાં અભિનય કર્યો હતો.ગઈકાલે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૧માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાંબી બીમારી બાદ ઈરફાન ખાનનું નિધન થયું. થોડા સમય પહેલા જ તેમને અંગ્રેજી મીડીયમ ફિલ્મ ખૂબ જ હીટ રહી હતી.
Related Posts
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 28/09/2020*
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 28/09/2020* ** *કડી દારૂકાંડ મામલો: PI એસ. એમ. રામાણી અને હે.કો. પહેલાદ પટેલની ધરપકડ* કડી…
*વર્લ્ડ ડ્રોપ રો બોલ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદે પૂર્વ સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકીની બિન હરીફ નિમણૂક*
*વર્લ્ડ ડ્રોપ રો બોલ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદે પૂર્વ સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકીની બિન હરીફ નિમણૂક* અમદાવાદ, સંજીવ રાજપૂત: વર્લ્ડ…
*આર્મી અગ્નિવીર ભરતી માટે ઓનલાઈન નોંધણીની તારીખ લંબાવવામાં આવી.*
*આર્મી અગ્નિવીર ભરતી માટે ઓનલાઈન નોંધણીની તારીખ લંબાવવામાં આવી.* અમદાવાદ, સંજીવ રાજપૂત: 20 જીલ્લાઓ (અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર,…
