બોલિવૂડના અભિનેતા ઈરફાનખાનનું દુઃખદ નિધન.તેઓ કેન્સર થી પિડાતા હતા. ભારત એક ખોજ ધારાવાહિક માં તેમજ દૂરદર્શનની અનેક સિરિયલોમાં અભિનય કર્યો હતો.ગઈકાલે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૧માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાંબી બીમારી બાદ ઈરફાન ખાનનું નિધન થયું. થોડા સમય પહેલા જ તેમને અંગ્રેજી મીડીયમ ફિલ્મ ખૂબ જ હીટ રહી હતી.
Related Posts
*બરડા ડુંગર વિસ્તારમાં વિવિધ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરી તેમજ દેશી દારૂ ઝડપી પડતી ભાણવડ પોલીસ ટીમ*
દેવભૂમિ દ્વારકા: (સુમિત દતાણી) જામખંભાળિયાના નાયબ પોલીસ અધિક્ષક હિરેન ચૌધરીએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ દારૂ જુગારની બદીને નાથવા ભાણવડ…
*રામેશ્વરમ્ના દરિયા પર રેલવે બ્રીજ તૈયાર, પીએમ મોદી કરશે લોકાર્પણ*
*રામેશ્વરમ્ના દરિયા પર રેલવે બ્રીજ તૈયાર, પીએમ મોદી કરશે લોકાર્પણ* સંજીવ રાજપૂત, એબીએનએસ: રામેશ્વરમ્ના દરિયા પર રેલવે બ્રીજ તૈયાર થઈ…
*છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત*
*છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત* ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના કવર્ધા…
