બોલિવૂડના અભિનેતા ઈરફાનખાનનું દુઃખદ નિધન.તેઓ કેન્સર થી પિડાતા હતા. ભારત એક ખોજ ધારાવાહિક માં તેમજ દૂરદર્શનની અનેક સિરિયલોમાં અભિનય કર્યો હતો.ગઈકાલે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૧માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાંબી બીમારી બાદ ઈરફાન ખાનનું નિધન થયું. થોડા સમય પહેલા જ તેમને અંગ્રેજી મીડીયમ ફિલ્મ ખૂબ જ હીટ રહી હતી.
Related Posts
*દલિત યુવાનના મૃત્યુ સંદર્ભે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કડક કાર્યવાહીના આદેશ આપતા પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી*
*દલિત યુવાનના મૃત્યુ સંદર્ભે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કડક કાર્યવાહીના આદેશ આપતા પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી* અમરેલી,…
*૨૮મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી*
*૨૮મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદ…
🌸સતનામ વાહેગુરૂ 🌸 ૭૭મીનિર્વાણતિથી(તા૨૩/૧૧/૨૦૧૯)શનિવારે પ.પુ.સંતશિરોમણી પ્રેમદાસબાપુ ગુરૂ શ્રી દેવીદાસબાપુ ના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ 🙏🏽 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🌸સતનામ વાહેગુરૂ 🌸 ૭૭મીનિર્વાણતિથી(તા૨૩/૧૧/૨૦૧૯)શનિવારે પ.પુ.સંતશિરોમણી પ્રેમદાસબાપુ ગુરૂ શ્રી દેવીદાસબાપુ ના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ 🙏🏽 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 સંત સપુત અને તુંબડા…
