બોલિવૂડના અભિનેતા ઈરફાનખાનનું દુઃખદ નિધન.તેઓ કેન્સર થી પિડાતા હતા. ભારત એક ખોજ ધારાવાહિક માં તેમજ દૂરદર્શનની અનેક સિરિયલોમાં અભિનય કર્યો હતો.ગઈકાલે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૧માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાંબી બીમારી બાદ ઈરફાન ખાનનું નિધન થયું. થોડા સમય પહેલા જ તેમને અંગ્રેજી મીડીયમ ફિલ્મ ખૂબ જ હીટ રહી હતી.
Related Posts
*પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો. સતર્કતા દાખવી બોગસ ઉમેદવારને પડકી પાડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા ઇનામ આપશે*
*પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો. સતર્કતા દાખવી બોગસ ઉમેદવારને પડકી પાડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા ઇનામ…
*ન્યાયયાત્રામાં ચોરી! રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં લોકોના ખિસ્સા કપાયા, કોર્પોરેટર નાં 45 હજાર ગાયબ*
*ન્યાયયાત્રામાં ચોરી! રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં લોકોના ખિસ્સા કપાયા, કોર્પોરેટર નાં 45 હજાર ગાયબ* રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો…
સમસ્યા – નિવારણ કેવી રીતે? શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, એચ.કે.બીબીએ કોલેજ
શાસ્ત્રો અનુસાર, ૮૪ લાખ યોની, દરેક સમસ્યાથી ખીચોખીચ, પરંતુ સમસ્યાઓની અનુભૂતિ સૌથી વધુ અને પરાકાષ્ટાએ મનુષ્યયોનીમાં કેમ કે મનુષ્ય મન…
