બોલિવૂડના અભિનેતા ઈરફાનખાનનું દુઃખદ નિધન.તેઓ કેન્સર થી પિડાતા હતા. ભારત એક ખોજ ધારાવાહિક માં તેમજ દૂરદર્શનની અનેક સિરિયલોમાં અભિનય કર્યો હતો.ગઈકાલે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૧માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાંબી બીમારી બાદ ઈરફાન ખાનનું નિધન થયું. થોડા સમય પહેલા જ તેમને અંગ્રેજી મીડીયમ ફિલ્મ ખૂબ જ હીટ રહી હતી.
Related Posts
*📍સીતાપુર(ઉત્તર પ્રદેશ): ગેરકાયદેસર અતિક્રમણ પર વહીવટીતંત્રની મોટી કાર્યવાહી*
*📍સીતાપુર(ઉત્તર પ્રદેશ): ગેરકાયદેસર અતિક્રમણ પર વહીવટીતંત્રની મોટી કાર્યવાહી* ➡ ઘણા લગ્ન મંડપ પર પણ બુલડોઝર ચાલ્યા, ભારે પોલીસ બંદોબસ્ત…
પાલેજ રેલવે સ્ટેશન નજીક એક અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે મોત નિપજ્યું..
*પાલેજ બ્રેકીંગ…* પાલેજ રેલવે સ્ટેશન નજીક એક અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે મોત નિપજ્યું.. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી આગળની વધુ…
જૂનાગઢમાં હોટેલમાં ચાલતા જુગારધામનો પર્દાફાશઃ ભાજપ અગ્રણીની હોટેલમાં પોલીસે કરી કાર્યવાહી,
જૂનાગઢમાં હોટેલમાં ચાલતા જુગારધામનો પર્દાફાશઃ ભાજપ અગ્રણીની હોટેલમાં પોલીસે કરી કાર્યવાહી, ભાજપના પૂર્વ શહેર પ્રમુખ કરશન ધડુકના પુત્ર મનીષ ધડુક…
