Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

સ્થાનિક આદિવાસીઓ એકલા હાથે પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરી રહ્યા છે ત્યારે આ મુદ્દો હવે કોંગ્રેસે પકડ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો ઝડપીને તેને દિલ્હી સુધી ગયો છે.

6 ગામ સહિત 10 ગામના ગ્રામજનો ની પડખે ઊભા રહીને તેમની સાથે લડત માં ઉતર્યા છે. કેવડિયા ખાતે ફેન્સીંગ વાળ…

ભરૂચના લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખ્યો. જ્યાં સુધી કોઈ કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તાર ફેન્સીંગ નું કાર્ય સ્થગીત કરવાની કરી માંગ.

ભરૂચના લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખ્યો છે કે જ્યાં સુધી કોઈ કાયમી ઉકેલ નહીં આવે…

કેવડિયામા કોંગ્રેસના 10 ધારાસભ્યોની પોલીસે કરી અટકાયત.કોંગ્રેસના 10 વિધાનસભાના ધારાસભ્યો અને કોંગ્રેસ આગેવાનો જિલ્લા કલકેટર નર્મદાની મુલાકાત કરી.

રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે કેવડિયા અને 6 ગામોના લોકોની પણ ધારા સભ્યો એ મુલાકાત કરી કોંગ્રેસે કલેક્ટર કચેરીની બહાર ધારદાર…

મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ માટે હાલની કોરોના વાયરસ પેન્ડેમિકની પરિસ્થિતિમાં હોસ્પિટલ સ્ટાફના તણાવમુક્તિ માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું.

સેમિનાર દરમિયાન તનાવ ભરી પરિસ્થિતિમાં પણ ખુબ જ રમુજી ભર્યા અંદાજમાં ગંભીર મુદ્દાઓ પણ હળવા બનાવી તનાવ મુક્ત કરવામાં આવી.…

બ્રેકિંગ ન્યૂઝ: AMCનાં વિપક્ષ નેતા કોરોનાની ઝપેટમાં. વિપક્ષ નેતા દિનેશ શર્માને કોરોના પોઝિટિવ.

બ્રેકિંગ ન્યૂઝ: AMCનાં વિપક્ષ નેતા કોરોનાની ઝપેટમાં વિપક્ષ નેતા દિનેશ શર્માને કોરોના પોઝિટિવ દિનેશ શર્માનો પુત્ર પણ કોરોના સંક્રમિત દિનેશ…

⭕ ગુજરાતમાં 28.05.2020ના સાંજે 5 વાગ્યાથી 29.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 372 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,608 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 372 કેસમાં અમદાવાદમાં 253,સુરતમાં 45,વડોદરામાં 34,ગાંધીનગરમાં 8,મહેસાણામાં 7,છોટાઉદેપુરમાં 7,કચ્છમાં 4,નવસારીમાં 2,બનાસકાંઠામાં 1,રાજકોટમાં 1,અરવલ્લીમાં 1,પંચમહાલમાં 1,મહીસાગરમાં 1,ખેડામાં 1,ભરૂચમાં 1,સાબરકાંઠામાં…