Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

અમદાવાદના વિવેકાનંદનગર ના પોલિસ કોન્સટેબલે જીવન ટુંકાવવા નો પ્રયાસ કયોઁ. સારવાર માટે એલ જી હોસ્પિટલના આઈ સી યુ મા ખસેડાયો.

અમદાવાદના વિવેકાનંદનગર ના પોલિસ કોન્સટેબલે જીવન ટુંકાવવા નો પ્રયાસ કયોઁ. સારવાર માટે એલ જી હોસ્પિટલના આઈ સી યુ મા ખસેડાયો.…

⭕ *ગુજરાતમાં નવા 423 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,861 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *નવા 423 કેસમાં અમદાવાદમાં 314,સુરતમાં 39,વડોદરામાં 31,ગાંધીનગરમાં 11,મહેસાણામાં 6,બનાસકાંઠામાં 3,રાજકોટમાં 3,સાબરકાંઠામાં 3,આણંદમાં 2,પોરબંદરમાં 2,ભાવનગરમાં 1,અરવલ્લીમાં 1,પંચમહાલમાં 1,મહિસાગરમાં 1,પાટણમાં 1,વલસાડમાં…

કાલે નિર્જળા એકાદશી (જેઠ સુદ-૧૧) છે.(ભીમ એકાદશી છે.)

યુધિષ્ઠિરે કહ્યું : “હે દુ:ખિયાના બેલી……દીનાનાથ ! જેઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્‍મ્‍ય…

भारतीय वायु सेना के मनरूप सिंह और सुप्यार ने कोरोना संकटकाल में पेश की मिसाल ।

गुजरात के गांधीनगर में भारतीय वायुसेना के स्टोर सुपरिंटेंडेंट मनरूप सिंह और सुप्यार चौधरी ने कोरोना महामारी के संकट काल…

ટોરેન્ટ પાવર ખાતે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિદ્વારા ગરીબ અને મધ્યમ વર્ગનું 3 મહિનાનું લાઈટબીલ માફ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

આજરોજ નારણપુરા ટોરેન્ટ પાવર ખાતે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શશીકાંત પટેલ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને કોંગ્રેસ…

*સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૦ મા અંતર્ધાનોત્સવ દિને તેઓશ્રીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા સુમન શ્રદ્ધાંજલિ અર્પણ…*

*સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને સંવત ૧૮૮૬ જેઠ સુદ દસમ, તારીખ ૧-૬-૧૮૩૦ ને સોમવારના દિવસે અંતર્ધાનલીલા કરી હતી યોગાનુયોગ આજે પણ…

ગુજરાતી ફિલ્મ, ટેલિવિઝન અને મ્યુઝીક આલ્બમ ના શુટિંગ શરૂ કરવા દેવા માટે ગુજરાત સરકાર ને વિનંતી કરવામાં આવી.. અભિલાષ ઘોડા.

મુંબઈ એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું હબ ગણાય છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના અનેક સંગઠનોએ મહારાષ્ટ્ર સરકારને સૂચનો આપતા એક…

તારી મનગમતી સીરીયલ, આજે ફરી જોવા ન મળી. કાલે વ્હેલા ઉઠવા થોડું, સુવાનો ટાઈમ થયો મમ્મી.- પૂજન મજમુદાર.

પ્રિયજનો, મા ની મહત્તાનો દિવસ આમતો આજે ઉજવાય છે પણ એ તો આ એક દિવસની ઉજવણી પણ ક્યાં માંગે છે?…