આજરોજ નારણપુરા ટોરેન્ટ પાવર ખાતે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શશીકાંત પટેલ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગનું 3 મહિનાનું લાઈટબીલ માફ કરવા અને જે લોકો ના ધંધા, રોજગાર, નોકરી બંધ છે તેવા લોકોના ઘર, દુકાન-કારખાના ના “લાઈટબીલ” માફી માટે જનરલ મેનેજર ને આવેદન પત્ર આપવામાં આવ્યું…
ટોરેન્ટ પાવર ખાતે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિદ્વારા ગરીબ અને મધ્યમ વર્ગનું 3 મહિનાનું લાઈટબીલ માફ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.
