Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

ભાવનગર મહારાજ સરશ્રી કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલું રજવાડું (૧૮૦૦ ગામ) હસતાં હસતાં કેમ આપ્યા હશે!!

**Forwarded as Received🇮🇳* *ફોનમાંથી ખાલી ટિકટોક અને PUBG જેવી એપ ન કાઢી શકનારા જરા વિચાર કરો, ભાવનગર મહારાજ સર શ્રી…

ચીન ની ટિકટોક સામે ભારતીય એપ ચિંગારી 72 કલાકમાં 5 લાખ લોકોએ ડાઉનલોડ કરી.

ભારત-ચીન સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે લોકોએ ચાઇનીઝ ઉત્પાદનો અને એપ્સ બંધ કરવાનું શરૂ કરી દીધું છે. ચીનની લોકપ્રિય…

ગાંધીનગર તાલુકાના તમામ ગામના સરપંચ અને તલાટીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારીએ વિડિયો કોન્ફરન્સના માઘ્યમથી બેઠક કરી.

ગાંધીનગર: સોમવાર: મહેસુલી વર્ષ પૂર્ણ થવાને આરે હોઇ મહેસુલી વસુલાતની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવા ગાંધીનગર તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓ…

રથયાત્રાના દિવસે ઘરે જ બનાવો માલપુઆ, ભગવાન જગન્નાથને ધરાવો પ્રસાદ.Sureshvadher

માલપુઆ એક મીઠી વાનગી છે. જેને સૌથી વધારે તહેવારમાં બનાવવામાં આવે છે. પરંતુ લાખ કોશિશ કરો તો પણ તે સ્વાદિષ્ટ…

ગાંધીનગર તાલુકાના તમામ ગામના સરપંચ અને તલાટીશ્રીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિડિયો કોન્ફરન્સના માઘ્યમથી બેઠક કરી.

ગાંધીનગર: સોમવાર: મહેસુલી વર્ષ પૂર્ણ થવાને આરે હોઇ મહેસુલી વસુલાતની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવા ગાંધીનગર તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓ…

⭕ *ગુજરાતમાં નવા 563 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,560 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 314,

⭕ *ગુજરાતમાં નવા 563 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,560 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 314,સુરત 132, વડોદરા…

શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાંથી આપ્યું રાજીનામું.

શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે એનસીપીમાંથી તેમને રાજીનામુ આપ્યું છે

કલોલ માં વધતા કેસ ને લઈ સ્થાનિક તંત્ર થયું એક્ટિવ

કલોલ માં વધતા કેસ ને લઈ સ્થાનિક તંત્ર થયું એક્ટિવ કલોલમાં કોવીડ 19-અંતગૅત સોશિયલ ડીસ્ટંસીગ ન જાળવતા વ્યાપારીઓ ઉપર તવાઈ…

સાઉથ બોપલના સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા ગળોના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયુ.

સર્વ રોગ હરનારી ગળોનું આયુર્વેદિક મહત્વ સમજાવીને ભાજપના બોપલ ઘુમા મંડલ દ્વારા ગળોના રોપાઓ આપવામાં આવ્યા (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા)…

ગુજરાત એટીએસે પકડેલા ત્રણ આરોપીઓને કોરોના પોઝિટિવ.

ગુજરાત એટીએસે પકડેલા ત્રણ આરોપીઓને કોરોના પોઝિટિવ ૫૦ જેટલા હથિયાર ના કેસમાં એટીએસે કરી હતી ધરપકડ જમાલપુર ના અલ શિફા…