Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*તા. 22/08/2020- *શનિવાર*

*રાજ્ય સરકારનો નિર્ણય* 50 હજાર સુધીની લોન મેળવનારા નાના ઊદ્યોગો-સ્ટાર્ટઅપને 31 ઓક્ટો. સુધી સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ, બે લાખ ફેરિયાઓને 300ની…

⭕ *ગુજરાતમાં નવા 1204 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1324 લોકો ડિસ્ચાર્જ*

⭕ *ગુજરાતમાં નવા 1204 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1324 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 251,અમદાવાદ 179,વડોદરા 121,રાજકોટ 97,જામનગર…

*પીએમ મોદી કરશે લોકાર્પણ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે યુ. એન. મહેતા ખાતે ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હ્યદયરોગ બિલ્ડીંગની મુલાકાત લીધી*

અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા અમદાવાદની યુ એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં બાળ હ્યદયરોગ માટે નિર્માણધિન નવી બિલ્ડીંગની આજે મુલાકાત…

*અગત્યની ડાયરી*

*અગત્યની ડાયરી* 💐🌹🙂🙏🏻💐🙂 ૨૧/૦૮/૨૦૨૦ શુક્રવાર કેવડાત્રીજ ૨૨/૦૮/૨૦૨૦ શનીવાર ગણેશ ચતુથીઁ ૦૧/૦૯/૨૦૨૦ મંગળવાર પુનમનુ શ્રાધ્ધ -શરુ ૧૭/૦૯/૨૦૨૦ ગુરુવાર અમાસનુ શ્રાધધ -પૂણઁ…

બનાસકાંઠાના અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 ધજા અપાઈ.

અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 જેટલી ધજાઓ આપવામાં આવી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં…

ગાંધીનગરમાં વરસાદ પડતા મીના બજાર માં ચા અને ભજીયાની દુકાન ઉપર ભારે ભીડ જોવા મળી. – વિનોદ રાઠોડ.

ગાંધીનગરમાં વરસાદ પડતા મીના બજાર માં ચા અને ભજીયાની દુકાન ઉપર ભારે ભીડ જોવા મળી હતી જેમાં સરકારી બાબુઓના ડ્રાઇવર…

ભાદરવા સુદ ત્રીજ નો કેવડા ત્રીજ ઉત્સવ ભારે ધામધૂમથી કોરોનાના ભય વગર ઉજવતી મહિલાઓ.

ભાદરવા સુદ ત્રીજ નો કેવડા ત્રીજ ઉત્સવ ભારે ધામધૂમથી કોરોના ના ભય વગર પણ ગાંધીનગરની મહિલાઓ પોતાના પતિના આયુષ્યની માં…