ઉપરવાસના બંઘો સાથેના સમયસર સંકલન તથા સરદાર સરોવરના સુવ્યવસ્થિત સંચાલનથી ભરૂચમાં પૂરની મોટી હોનારત થતી અટકી -સરદાર સરોવર નર્મદા નિગમ
તાજેતરમાં તા.૨૯ ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર વચ્ચે સરદાર સરોવર ડેમના દરવાજા થકી હેઠવાસમાં પાણી છોડવાના સરદાર સરોવર નર્મદા નિગમના વ્યવસ્થાપન અંગેસરદાર…
