Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

નાયબ મુખ્યમંત્રીની મહત્વની જાહેરાત કોરોનાના ટેસ્ટને લઈ કરી જાહેરાત RTPCR ટેસ્ટનો ચાર્જ ઘટાડાયો હવે 800 રુપિયામાં થશે ટેસ્ટ

નાયબ મુખ્યમંત્રીની મહત્વની જાહેરાત કોરોનાના ટેસ્ટને લઈ કરી જાહેરાત RTPCR ટેસ્ટનો ચાર્જ ઘટાડાયો હવે 800 રુપિયામાં થશે ટેસ્ટ ખાનગી લેબ,…

*📌રાજકોટ : સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું, પરપ્રાંતીય યુવતીઓ પાસે કરાવાતો હતો દેહવેપાર. 48 કલાકમાં જ રાજકોટમાંથી ઝડપાયું બીજું કૂટણખાનું, રંગીલા રાજકોટમાં દેહવેપારનું દુષણ ઘર કરી ગયું! દરોડામાં સ્પાના સંચાલકોની ધરપકડ.

રાજકોટ શહેર પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા વધુ એક સ્પાની આડમાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પી.એસ.આઇ અસલમ અન્સારી…

*કેન્દ્રીય કેબિનેટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી*

માનનીય મંત્રી, શિક્ષણ વિભાગ, ભારત સરકાર કેન્દ્રીય કેબિનેટે આજે સૂચવેલી નવી શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના…

અમદાવાદના મણિનગરના ૭૦ વષીઁય વરિષ્ઠ સિનિયર પત્રકાર શ્રી જીતેન્દ્ર ભટ્ટ (જીતુકાકા) કોરોનાથી થયા સંક્રમિત.

અમદાવાદ ના મણિનગર ગોર ના કુવા માગઁ પર આવેલ ત્રિપદા સોસાયટી મા રહેતા અને અનેક દૈનિક વતઁમાનપત્રો સાથે સંકળાયેલ ૭૦…

આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય જન્મજયતી નિમિતે પાટણ યુનિવર્સિટી ખાતે ત્રિવિધ કાર્યક્રમો , નિબંધ સ્પર્ધા, પુસ્તક પ્રદર્શની અને ફેસબુક દ્વારા તેમના જીવન પર વક્તવ્ય યોજાયું

પાટણ સ્થિત યુનિવર્સિટી જેના નામ સાથે જોડાયેલ છે તે કલિકાલસર્વગ્ન હેમચંદ્રાચાર્યસૂરી જી નો આજે ૯૩૨ મો જન્મદિવસ. કલિકાલસર્વગ્ન શ્રી હેમચંદ્રચાર્ય…

ધોળકા સરોડા ગામ નજીક હિટ એન્ડ રનના બનાવમાં બે યુવકના મોત.બંને યુવક ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામના વતની. બાઇક લઇને નીકળેલા બંને યુવકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર.

ધોળકા સરોડા ગામ નજીક હિટ એન્ડ રનના બનાવમાં બે યુવકના મોત બંને યુવક ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામના વતની બાઇક…

* અમદાવાદ* મેટ્રો ના કામકાજ ને લીધે વ્યાસવાડી થી અખબારનગર રોડ બંદ કરતા વાહન ચાલકો અને સ્થાનિકો ભોગવી રહ્યા છે મુશ્કેલી.

* અમદાવાદ* મેટ્રો ના કામકાજ ને લીધે વ્યાસવાડી થી અખબારનગર રોડ બંદ કરતા વાહન ચાલકો અને સ્થાનિકો ભોગવી રહ્યા છે…

ભરૂચના પનોતા પુત્ર અને સોનિયા ગાંધીના નજીકના વિશ્વાસુ એવા અહેમદ પટેલના નિધન પછી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને દીકરી મુમતાજ અને સક્રિય રાજકારણમાં લઈ જવાની તૈયારી.

રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામનવી આઝાદ નો સંકેત. ભુપેન્દ્રસિંહ હુડ્ડા સહિતના નેતાઓ આવ્યા બાદ રાજકીય હિલચાલ શરૂ. અહમદ પટેલના સપના પરિવાર…

ભરૂચના પનોતા પુત્ર અને સોનિયા ગાંધીના નજીકના વિશ્વાસુ એવા અહેમદ પટેલના નિધન પછી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને દીકરી મુમતાજ અને સક્રિય રાજકારણમાં લઈ જવાની તૈયારી.

રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામનવી આઝાદ નો સંકેત. ભુપેન્દ્રસિંહ હુડ્ડા સહિતના નેતાઓ આવ્યા બાદ રાજકીય હિલચાલ શરૂ. અહમદ પટેલના સપના પરિવાર…