બ્રેકિંગ ન્યૂઝ: CM વિજય રૂપાણીનું મોટું નિવેદન ઓગસ્ટ મહિનાના તમામ ઉત્સવો મોકૂફ.
બ્રેકિંગ ન્યૂઝ: CM વિજય રૂપાણીનું મોટું નિવેદન ઓગસ્ટ મહિનાના તમામ ઉત્સવો મોકૂફ ભાદરવી પૂનમ, જન્માષ્ટમી નહીં ઉજવાય તાજિયા જુલુસ પણ…
શિક્ષકો અને રાજપીપલા નગરપાલિકાના પ્રશ્ને નર્મદા કોંગ્રેસ આગળ આવી શિક્ષકોના પ્રશ્ને નાંદોદના ધારાસભ્ય પી. ડી.વસાવા એ રાજ્યના મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી.
નગરપાલિકાના કર્મચારીઓનો પગાર પ્રશ્ને નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ સમિતિ આંદોલન છેડશે. રાજપીપલા, તા.29 શિક્ષકો અને રાજપીપલા નગરપાલિકા ના પ્રશ્ને નર્મદા…
રાજપીપલા નગરપાલીકામાં વાહન વ્યવહાર ખાતાના કર્મચારીઓને ચાર માસનો પગાર મલ્યો નથી !
નગરપાલિકા સત્તાધીશોને 3 દિવસનુ અલ્ટીમેટમ. 3 દિવસમા માંગણીઓ નહી સ્વીકારાય તો આંદોલનની ચીમકી. રાજપીપલા,તા.29 રાજપીપલા નગરપાલીકામાં વાહન વ્યવહાર ખાતા માં…
તિલકવાડાના સાવલી ગામે જુગારના અડ્ડા પર પોલીસની રેડ. સાત ઝડપાયા, એક ફરાર .
રોકડ રકમ અને જુગારના સાહિત્ય સહિત કુલ કિં. રૂ. 20,620 મળી મુદ્દામાલ ઝડપાયો. રાજપીપલા,તા.29 તિલકવાડા તાલુકાના સાવલી ગામે જુગારના અડ્ડા…
નર્મદાના વકીલોના વિરોધ પ્રદર્શન બાદ જીલ્લા અદાલતોમાં વીડિયો કોન્ફરન્સથી કાર્યવાહી ચાલૂ રાખી ફક્ત નવા કેસ હાર્ડ કોપીમાં દાખલ કરવાની પરવાનગી મળી.
નર્મદાબાર એસોસિએશન દ્વારા આંદોલન સ્થગિત કરાયુ. રાજપીપલા, તા.29 નર્મદાના વકીલોના વિરોધ પ્રદર્શન બાદ જીલ્લા અદાલતોમાં વીડિયો કોન્ફરન્સથી કાર્યવાહી ચાલૂ રાખીફક્ત…
5 રાફેલ વિમાન ભારત પહોંચ્યા. થોડી વારમાં અંબાલા એરફોર્સ ખાતે કરશે લેન્ડિંગ. નૌસેનાએ કહ્યું *હેપ્પી લેન્ડિંગ.* રાફેલનો જવાબ *હેપ્પી હંટિંગ* C130J હરક્યુલિસે તેને એસ્કોર્ટ કર્યા.
* 5 રાફેલ વિમાન ભારત પહોંચ્યા. થોડી વારમાં અંબાલા એરફોર્સ ખાતે કરશે લેન્ડિંગ. નૌસેનાએ કહ્યું *હેપ્પી લેન્ડિંગ.* રાફેલનો જવાબ *હેપ્પી…
શહેરમાં ફરી એક વાર સ્કૂલી મનમાની આવી સામે… મણિનગરની મુક્તજીવન અંગ્રેજી શાળાની મનમાની…
શહેરમાં ફરી એક વાર સ્કૂલી મનમાની આવી સામે… મણિનગરની મુક્તજીવન અંગ્રેજી શાળાની મનમાની… RTE અંતર્ગત પ્રવેશ મેળવેલ ગરીબ વિદ્યાર્થીઓ પાસે…
સીએમ રિલીફ ફંડમાંથી આજે રાજકોટને વધુ 5 કરોડ રૂપિયા આપું છું :વિજય રૂપાણી
#રાજકોટ સીએમ રિલીફ ફંડમાંથી આજે રાજકોટને વધુ 5 કરોડ રૂપિયા આપું છું :વિજય રૂપાણી રાજકોટમાં 3500 બેડની વ્યવસ્થા થઇ ગઈ…
રાજપીપળાનાં જીતનગર મહાદેવના મંદિરમાં દર શ્રાવણ માસની જેમ સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ દર્શન.
જીતનગર મહાદેવના મંદિરમાં દર શ્રાવણ માસમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ બનાવવા આવતા ઉજ્જૈનના બ્રાહ્મણો આ વખતે કોરોના ને કારણે આવી…
