Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

રાજ્યસભાની ચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર, કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવ્યો વાંધો,

ભુપેન્દ્રસિંહ ચૂડાસમાં અને કેસરીસિંહના મતને લઇ ઉઠાવ્યો વાંધો, બંનેના મત રદ કરવા કરી અરજી, ભુપેન્દ્રસિંહની સબજયુસીયલ મેટર હોવાના કારણે મત…

૨૧ મી જુન ૨૦૨૦ ના રોજ “વિશ્વ યોગ દિન”ની ઉજવણી કરાશે.કોરોના વાઇરસને હરાવવા “ Yoga at Home”, “Yoga With Family” ના કન્સેપ્ટથી યોગ કરાશે.

ગાંધીનગર: શુક્રવાર: આયુષ મંત્રાલય, નવી દિલ્હી અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજય…

સુશાંતસિંહ રાજપુત:

સુશાંતસિંહ રાજપુત: ક્યાંય સાંભળ્યું કે, ધર્મેન્દ્રએ આત્મહત્યા કરી… રાજકુમારએ… મુકેશ ખન્નાએ… મનોજકુમારએ… અનુપમ ખેર એ… નહીં…👈 અત્યારની પેઢી જ કેમ…

મતદાન પૂર્ણ, ભાજપના ત્રણેય ઉમેદવાર અને કોંગ્રેસના શક્તિસિંહની જીત નક્કી, BTPએ વોટિંગ જ ના કર્યું.

મતદાન પૂર્ણ, ભાજપના ત્રણેય ઉમેદવાર અને કોંગ્રેસના શક્તિસિંહની જીત નક્કી, BTPએ વોટિંગ જ ના કર્યું

વાસ એ જ વાસના. – શિલ્પા શાહ. ડાયરેકટર ઇન્ચાર્જ. H.K.B.B.A. કોલેજ.

ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે વાસના શબ્દ સાંભળ્યો નહી હોય, કેમ કે જીવનરૂપી સમગ્ર રમત કે સંસારરૂપી માયા…

કેવડિયામાં માસ્ક પહેર્યા વગર લોકો નીકળી પડતા લોકોને પકડીને દંડની કાર્યવાહી.

માસ્ક વગરના 29 લોકોને ઝડપી પાડી સ્થળ પર જ 200 રૂપિયા લેખે રૂ. 5800 દંડ વસુલ કરવામાં આવ્યો. રાજપીપળા,તા.19 ગરુડેશ્વર…

*ગાંધીનગર* કેડી હોસ્પિટલની એમ્બ્યુલન્સમા કેસરીસિંહને લઇને શંકર ચૌધરી વિધાનસભા આવ્યા છે.

*ગાંધીનગર* કેડી હોસ્પિટલની એમ્બ્યુલન્સમા કેસરીસિંહને લઇને શંકર ચૌધરી વિધાનસભા આવ્યા છે.

સુરેન્દ્રનગર. ધ્રાંગધ્રાના વકીલ ઉપર ફાયરીંગ અંગત અદાવતમાં ગોળીબાર કરીને ફરાર.

વકીલ દિલીપ સિંહ હત્યા કેસમાં પેરોલ જંપ ના આરોપી અંધાધુંધ ફાયરીંગ મા બે લોકોને ઈઝાઓ બન્ને ને ગંભીર હાલત માં…

રિંગરોડ પર આવેલ શ્રી પઁયોશા રેસીડેન્સી ફલેટમા એક જ પરિવારનાં છ લોકોની સામુહિક આત્મહત્યા ની ઘટના.

અમદાવાદ ના વટવા GIDC પોલિસ સ્ટેશન વિસ્તાર ના રિગરોડ પર આવેલ શ્રી પઁયોશા રેસીડેન્સી ફલેટ મા વહેલી સવારે એક પરિવાર…