Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

ટીવી એન્કર પ્રિયા જુનેજાએ કરી આત્મહત્યા. એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે કરતી હતી કામ. આત્મહત્યાનું કારણ હજુ અંકબંધ.

ટીવી એન્કરે કરી આત્મહત્યા* દિલ્હી: ટીવી એન્કર પ્રિયા જુનેજાએ કરી આત્મહત્યા. એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે કરતી હતી કામ.…

કેન્સર હોસ્પિટલ, કીડની હોસ્પિટલ અને કીડની યુનિવર્સિટીના ડૉક્ટરો અને તમામ કર્મચારીઓને ૭ મા પગારપંચનો લાભ આપવાની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી.

ગુજરાતની પ્રતિષ્ઠિત સુપર સ્પેશિયાલીસ્ટ એવી કેન્સર હોસ્પિટલ, કીડની હોસ્પિટલ અને કીડની યુનિવર્સિટીના ડૉક્ટરો, નર્સીંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ અને ક્લેરિકલ…

જાણો..ઓગસ્ટમાં કેટલા દિવસો બેંકો બંધ રહેશે, કોઈ કામગીરી થશે નહીં…!!

અમદાવાદ: જુલાઈ મહિનો સમાપ્ત થવાનો છે અને શનિવારથી ઓગસ્ટ મહિનાનો પ્રારંભ થશે. જો તમે આ મહિને બેંકોમાં કામ કરો છો,…

*2 વર્ષથી બેઠક ન બોલાવાતા ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃતના અધ્યાપકે રાજીનામું આપ્યું*

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં એક અઠવાડિયામાં વધુ એક પ્રોફેસરે રાજીનામું આપી દેતા વિવાદ વકર્યો ચેરમેનને મિટિંગ મુદ્દે વારંવાર રજૂઆત છતાં પરિણામ…

રાજ્યના નવા DGP આશિષ ભાટિયાને કમિશનર કચેરીમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ત્યાર બાદ ગાંધીનગર જઈ સંભાળ્યો ચાર્જ.

અમદાવાદ/ગાંધીનગર: રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં નવા DGP તરીકે આશિષ ભાટિયાના નામ પર ગૃહ વિભાગે…

⭕ *ગુજરાતમાં નવા 1153 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત ,833 લોકો ડિસ્ચાર્જ*

⭕ *ગુજરાતમાં નવા 1153 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત ,833 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 284,અમદાવાદ 176,વડોદરા 94,રાજકોટ 79,ભાવનગર…

*દર્દી વેન્ટીલેટર પર છે એટલે અતિગંભીર હાલતમાં જ છે તેવું નથી…જાણો..વેન્ટીલેટરના મુખ્ય કયા છે પાંચ તબક્કા…*

અમદાવાદ: કોરોના વાયરસની અસર દર્દીના ફેફસા પર મહદઅંશે થાય છે. દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે અથવા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ…