Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

ઓનલાઈન ટીચીંગ કોવીડ-૧૯ની પરિસ્થિતિમાં વૈકલ્પીક વ્યવસ્થા છે : સંજય વકીલ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા લોકડાઉન સમયથી અત્યાર સુધી ૧૫ વેબીનાર યોજવામાં આવ્યા હતા. જેમાં ડીજીટલ માર્કેટીંગ,સાયબર…

રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા મહેસૂલ વિભાગમાં લેવાયેલો વધુ એક જનહિતકારી નિર્ણય *કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત : દસ્તાવેજોમાં થતી ગેરરીતિ પર નિયંત્રણ આવશે-મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ*

● નોંધણી અધિનિયમ, ૧૯૦૮ માં ગુજરાત સરકારે રજીસ્ટ્રેશન (ગુજરાત સુધારા વિધેયક) બીલ નં. ૨૭/૨૦૧૮ ને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીની મંજુરી ● રાજય…

⭕ *ગુજરાતમાં નવા 875 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,441 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં સુરત 269,અમદાવાદ 165,ભાવનગર 71,વડોદરા 69,રાજકોટ 39,ગાંધીનગર 31,નવસારી 27,જામનગર-સુરેન્દ્રનગર 23,મહેસાણા 21,જૂનાગઢ 18,ખેડા 17,બનાસકાંઠા-ભરૂચ 14,ગીર સોમનાથ 11,દાહોદ-સાબરકાંઠા 8,આણંદ-પંચમહાલ 7,મોરબી-વલસાડ…

ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ .

ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ ટોસિલિઝુમેબ નું ઈન્જેક્શન બનાવતી વિશ્વની એકમાત્ર સ્વિઝ કંપની દ્વારા અત્યાર સુધી…

આજે રાજપીપલામા વધુ એક કેસ પોઝિટિવ આવ્યો અને બે દર્દીઓને સુરત અને વડોદરા ખાતે રિફર કરાયા. બે દર્દીઓ સાજા થતા બે ને રજા આપાઈ.

આજે રાજપીપલામા વધુ એક કેસ પોઝિટિવ આવ્યોછે જેનુ નામ હમૂખાબેન ગોપાલભાઈ માછી (ઉ .વ 62,ગણેશ ચોક , રાજપીપલા )નો રિપોર્ટ…

પાટીદાર સમાજની અનોખી પહેલ.- બેસણુ અને બારમાનું ભોજન કર્યું બંધ.

ઊંઝા તાલુકાના ટુંડાવ ગામ મોટા બાવન કડવા પાટીદાર સમાજના પરિવારોની રવિવારે મળેલી સાધારણ સભામાં વ્યક્તિના મૃત્યુ પ્રસંગે બેસણું અને બારમા…

શ્વાસનળી અને અન્નનળી બે અલગ અલગ બાબતો છે. જો તમે તમારા ગળા અને અન્નનળીને સુરક્ષિત રાખવા માટે હંમેશાં ગરમ પાણી પીતા હોવ, તો તે ખૂબ સારું છે, અને તે થાય છે.

શ્વાસનળી અને અન્નનળી બે અલગ અલગ બાબતો છે. જો તમે તમારા ગળા અને અન્નનળીને સુરક્ષિત રાખવા માટે હંમેશાં ગરમ પાણી…

કેળના નકામા થડમાંથી ખેતી ઉપયોગી ખાતર અને ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓના નિર્માણ દ્વારા આવક અને રોજગારી.

દેડિયાપાડા વિસ્તારના દેશી વૈદોને ઓસડિયાના પ્રોસેસિંગ અને પેકિંગની તાલીમ અને વેચાણ વ્યવસ્થા દ્વારા રોજગારી બાગાયતમાં ખેડૂતોની આવક વધારતી નવી પહેલો…