Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભારત સરકાર અને DRDOના સહયોગથી ગુજરાત સરકારની અભૂતપૂર્વ પહેલ*

*ભારત સરકાર અને DRDOના સહયોગથી ગુજરાત સરકારની અભૂતપૂર્વ પહેલ* ————————————– *અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં ૯૦૦ બેડની કોવિડ કેર હોસ્પિટલ ઉભી…

સાંજે ૬ વાગ્યાની સ્થિતિએ અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં ને સોલા સિવિલ હોસ્પિટલમાં ૨૩૧૬ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ ….

*સાંજે ૬ વાગ્યાની સ્થિતિએ અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં ને સોલા સિવિલ હોસ્પિટલમાં ૨૩૧૬ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ ….* ૧૨૦૦ બેડ…

*આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 6690 કેસ નોંધાયા, 68 લોકોના મોત*

🚨🚨🚨🚨🚨🚨🚨🚨 **આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 6690 કેસ નોંધાયા, 68 લોકોના મોત** **અમદાવાદમાં 2282 કેસ** **સુરતમાં 1441 કેસ** **રાજકોટમાં 616 કેસ** **વડોદરામાં…

ભૂમિ પેડનેકર, વિકી કૌશલ અને શુભાંગી અત્રે પણ કોરોના પોઝિટિવ.

ભારતમાં ફરી એકવાર કોરોના પાયમાલી જોવા મળી રહી છે. રોગચાળાના બીજા મોજા પછી ઘણા રાજ્યોમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ જોવા…

જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો બાબતે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરતાં સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા.

આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવાની ટાર્ગેટ બનાવીને કે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો બાબતે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરતાં સાંસદ…

રૂ. ૧૧ કરોડ ૭૨ લાખના ખર્ચે મોવી ત્રણ રસ્તાથી દેડીયાપાડાને જોડતા સ્ટેટ હાઈવે રસ્તાનું ખાર્તમુહર્ત કરવામાં આવ્યુ.

રાજપીપળા,તા. 13 રૂ. ૧૧ કરોડ ૭૨ લાખના ખર્ચે મોવી ત્રણ રસ્તાથી દેડીયાપાડાને જોડતા સ્ટેટ હાઈવે રસ્તાનું ખાર્તમુહર્ત કરવામાં આવ્યુ હતું.…

*લોકડાઉનની અફવા ફેલાવનાર સુરતના કાપડ વેપારીની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ*

સુરતઃ કોરોના મહામારી જેવી આફત અને વિકટ પરિસ્થિતિ વચ્ચે એક બાજુ લોકોમાં ભારે ભયનો માહોલ વ્યાપ્યો છે ત્યારે બીજી બાજુ…

અમદાવાદ: ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુએ આજે સમાજમાં મહિલાઓને દરેક ક્ષેત્રમાં સમાન અધિકાર આપવાનું આવવાનું આહવાન કર્યું.

*ભારત સરકાર દ્વારા બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રસાશીકા રાજયોગીની દાદી જનકીજીની સ્મૃતિમાં ટપાલ ટિકિટ નવી દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે બહાર…

કોરોના સંક્રમણ બધા કુબેર ભંડારી મંદિર 13 એપ્રિલ થી અચોક્કસ મુદ્દત માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો.

કોરોના સંક્રમણ બધા કુબેર ભંડારી મંદિર 13 એપ્રિલ થી અચોક્કસ મુદ્દત માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો. રાજપીપળા,તા. 13 વધતા…