Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર

1200 બેડની બહાર નર્સિંગ સ્ટાફનુ વિરોધ પ્રદર્શન સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર કોન્ટ્રાક્ટર પર રહેલા ૨૦૦ જેટલા નર્સિંગ સ્ટાફે…

સ્લગ ડોક્ટર હડતાળ ચિમકી

સ્લગ ડોક્ટર હડતાળ ચિમકી *ગુજરાતભરના 1700 તબિબિ શિક્ષકો અઠવાડિયામા કરી શકે હડતાલ* 2012 થી પડતર માંગણીઓ બાબતે સરકાર યોગ્ય નિર્ણય…

અમદાવાદ ના શાહીબાગ મા ફિલ્મી સ્ટાઈલ એ થઈ અકસ્માત ની ઘટના. પુરવઠાના ચાલુ ખટારાના ડ્રાઈવરને પકડવા જતા યુવકનું મૌત.

અમદાવાદ ના શાહીબાગ મા ફિલ્મી સ્ટાઈલ એ થઈ અકસ્માત ની ઘટના. પુરવઠાના ચાલુ ખટારાના ડ્રાઈવરને પકડવા જતા યુવકનું મૌત. પુરવઠા…

કુમકુમ મંદિર દ્વારા ગુજરાતના ૬૧મા સ્થાપના દિને ગુજરાતના નક્શાની ૮ ફૂટની કૃતિ તૈયાર કરવામાં આવી

*કુમકુમ મંદિર દ્વારા ગુજરાતના ૬૧મા સ્થાપના દિને ગુજરાતના નક્શાની ૮ ફૂટની કૃતિ તૈયાર કરવામાં આવી અને સૌને વેક્સીન લેવા માટે…

જામનગર જેએમસીના વોર્ડ નંબર 1ના સફાઈ સૈનિક નિવૃત થતા કરાયું સન્માન

*જામનગર જેએમસીના વોર્ડ નંબર 1ના સફાઈ સૈનિક નિવૃત થતા કરાયું સન્માન* જામનગર* જામનગર મહાનગર પાલિકા ના સફાઈ સૈનિક શ્રી બીજલ…

મે મહિનાની પહેલી તારીખ એટલે ગુજરાત રાજ્ય માટે મહત્વપૂર્ણ દિવસ ….

મે મહિનાની પહેલી તારીખ એટલે ગુજરાત રાજ્ય માટે મહત્વપૂર્ણ દિવસ …. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન…. 1960 ની પહેલી મે ના…

કુમકુમ મંદિર દ્વારા ગુજરાતના ૬૧મા સ્થાપના દિને ગુજરાતના નક્શાની ૮ ફૂટની કૃતિ તૈયાર કરવામાં આવી અને સૌને વેક્સીન લેવા માટે અપીલ કરવામાં આવી.

કોરોના વોરીયર્સના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ૧૦૦ વર્ષીય મહંત સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પ્રાર્થના કરી. ગુજરાતની ભૂમિ ગાંધીજી,સરદાર વલ્લભાઈ પટેલ અને…

900 બેડ GMDC હોસ્પિટલમાં મઘરાતે મેડિકલ વિદ્યાર્થીની પર હુમલો

900 બેડ GMDC હોસ્પિટલમાં મઘરાતે મેડિકલ વિદ્યાર્થીની પર હુમલો પોલીસને ફોન કર્યો તો મદદ કરવાના બદલે ભાગી જવા કહ્યું બી.…

મુખ્યમંત્રીશ્રી એ આગ દુઘર્ટના માં જેમના દુઃખદ મૃત્યુ થયા છે તે પ્રત્યેક મૃતકોના વારસ ને 4 લાખ રૂપિયાની સહાય

*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ ભરૂચ ની કોવીડ હોસ્પિટલ માં સર્જાયેલી આગ ની દુઃખદ ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ…

ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં ૫૦૦થી વધુ દર્દીઓ સારવાર હેઠળ

*ધન્વતરી કોવીડ હોસ્પિટલમાં ભારતીય નૌકાદળના ૭૧ મેડિકલ ઓફિસર- પેરા-મેડિકલ સ્ટાફ દર્દીઓની સેવામાં જોડાયા* *****ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં ૫૦૦થી વધુ દર્દીઓ સારવાર…