Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

માલપુરમાં જીવદયા માટે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો

બ્રેકીંગ. .અરવલ્લી – માલપુરમાં જીવદયા માટે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો -માલપુર બજારમાં વીજ પોલ પર વીજળીના તાર માં ફસાયેલા કબૂતર…

દર્શનાર્થીઓએ કોરોના ગાઈડલાઈનના પાલન કરવાનુ રહેશે અને 50થી વધુ દર્શનાર્થીઓ ભેગા નહી થઈ શકે.

કાલથી સોમનાથ મંદિર, દ્વારકાધીશ મંદિર, અમદાવાદનું જગન્નાથ મંદિર, પાવાગઢ મંદિર, ચોટીલાનું ચામુંડા મંદિર દર્શાનાર્થીઓ માટે ખુલશે. જ્યારે અંબાજી મંદિર 12…

રાજપીપલા જિલ્લા જેલમાં બંદીવાન બંધુઓ(કેદીઓ )કરે છે ઓર્ગેનિક ખેતી ચાલુ વર્ષે રૂ.1,80,000/-ની શાકભાજી જુવાર નું કર્યું ઉત્પાદન

રાજપીપલા જિલ્લા જેલમાં બંદીવાન બંધુઓ(કેદીઓ )કરે છે ઓર્ગેનિક ખેતીચાલુ વર્ષે રૂ.1,80,000/-ની શાકભાજી જુવાર નું કર્યું ઉત્પાદન કેદીઓ દ્વારા શાકભાજી નું…

કોંગ્રેસ નેતા મુરતુઝા ખાન પઠાણ નો છોકરો અને અંકુર સ્કૂલ ના ટ્રસ્ટી ઝાયેદ ખાન પઠાણ અને તેના માણસો દ્વારા અંકુર સ્કૂલ ના સી.બી.એસ.સી બોર્ડના ડોક્યુમેન્ટ સળગાવ્યા

ન્યૂઝ બ્રેકીંગ અમદાવાદ કોંગ્રેસ નેતા મુરતુઝા ખાન પઠાણ નો છોકરો અને અંકુર સ્કૂલ ના ટ્રસ્ટી ઝાયેદ ખાન પઠાણ અને તેના…

મુંબઇ સહિત મહારાષ્ટ્રના દરિયાકાંઠે હજુ ભારે વરસાદની આગાહી

મુંબઇ સહિત મહારાષ્ટ્રના દરિયાકાંઠે હજુ ભારે વરસાદની આગાહી થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગિરિ, મુંબઇ અને સિંધુબર્ગ જિલ્લામાં NDRFની કુલ 15 ટીમ…

માનવતા હજુ જીવે છે..જુઓ માનવતાની અદભુત કહાની..

જામનગર માનવતા હજુ જીવે છે..જુઓ માનવતાની અદભુત કહાની.. કોણ કહે છે માનવતા દુનિયામાંથી મરી પરવારી છે. આજેય પણ દેશભરમાં ક્યાંક…

GPSC દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ 1ની ભરતી માટે 4 જુલાઈએ પરીક્ષા યોજાશે

GPSC દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ 1ની ભરતી માટે 4 જુલાઈએ પરીક્ષા યોજાશે પ્રીલીમનરી પરીક્ષા માટે બેઠક વ્યવસ્થાને લઈ અમદાવાદ…

સોલા સિવિલમાં દર્દીના સગા ના ઇન્જેક્શન માટે હવાતિયા

મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન ની અછત સોલા સિવિલમાં દર્દીના સગા ના ઇન્જેક્શન માટે હવાતિયા બે થી ત્રણ દિવસ સુધી ઇન્જેક્શન માટે દર્દીના…

રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો 11 જૂનથી ખુલશે

બ્રેકિંગરાજ્યના તમામ ધાર્મિક સ્થાનો 11 જૂનથી ખુલશેલાઈબ્રેરી 50 ટકા ક્ષમતા સાથે ખોલવા મંજૂરીબાગ બગીચા સાંજે 6 થી 7 સુધી ખુલશેજીમ…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો.

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો*. *તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક…