Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

છોટાઉદેપુર : ભારે વરસાદના કારણે ડોલરિયા ગામે સુકેટ નદી પરનો કોઝવે તુટ્યો

*છોટાઉદેપુર : ભારે વરસાદના કારણે ડોલરિયા ગામે સુકેટ નદી પરનો કોઝવે તુટ્યો*

એટીએસ ના નાર્કોટિક્સ ના ગુના ના આરોપી સાહિદ કાસમ સુમરા ને દુબઈ થી આવતાની સાથે જ દિલ્હી એરપોર્ટ થી પકડી પાડતી ગુજરાત એટીએસ.

એટીએસ ના નાર્કોટિક્સ ના ગુના ના આરોપી સાહિદ કાસમ સુમરા ને દુબઈ થી આવતાની સાથે જ દિલ્હી એરપોર્ટ થી પકડી…

રજુઆતને મળી સફળતા: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જામનગરને 8.5 કરોડની કિંમતનું સીટી સ્કેનિગ મશીન ફાળવવામાં આવ્યું

અમદાવાદ: શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી સહીત શહેર સંગઠનના હોદેદારો પદાધિકારીઓની સંયુક્ત…

તીરંદાજીમાં ભારતીય ખેલાડી અતાનુ દાસે કોરીયાના JIN-HYEK ખેલાડીને હરાવીને આગળનાં રાઉન્ડમાં પ્રવેશ કર્યો

તીરંદાજીમાં ભારતીય ખેલાડી અતાનુ દાસે કોરીયાના JIN-HYEK ખેલાડીને હરાવીને આગળનાં રાઉન્ડમાં પ્રવેશ કર્યો

ગુજરાત ATS ને મળી મોટી સફળતા. 150 કરોડ ઉપરના ડ્રગ્સ કેસના ફરાર આરોપીને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો.

અમદાવાદ: ગુજરાત ATSએ નાર્કોટિક્સના કેસમાં ફરાર આરોપી સાહિદ કાસમ સુમરાને દિલ્હી એરપોર્ટથી પકડી પાડ્યો છે. કચ્છનાં દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડનાં…

જમ્મુ -કાશ્મીર, હિમાચલથી લદ્દાખ સુધી કુદરતનો કેર, વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 16ના મોત.

જમ્મુ -કાશ્મીર, હિમાચલથી લદ્દાખ સુધી કુદરતનો કેર, વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 16ના મોત.

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે “મનુ સંસ્મૃતિ” પુસ્તકનું વિમોચન કરાયું

જામનગર શ્રી બાલમુકુન્દ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો. અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે “મનુ સંસ્મૃતિ”…

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા મેડિકલ સ્ટોરમાં ચોરી.

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા મેડિકલ સ્ટોરમાં ચોરી. 50 હજારના મુદામાલની ચોરીની ઘટના. ચોરીની ઘટના cctv કેમેરા કેદ થવા પામી.…

સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે.

સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે. હત્યાની આ ઘટના કતારગામ વિસ્તારમાં સીતારામ…

આજે સાંજે ૬:૩૦ વાગે કારગીલ પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવ વધારો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ગુજરાત પ્રાંત દ્વારા આજ સાંજે ૬:૩૦ વાગે કારગીલ પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવ વધારો પર વિરોધ…