Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા*

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નકલી તબીબને ઝડપી પાડયો.અનીશ નામના નકલી તબીબને ઝડપી પાડયો.

કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર કરતો હતો મેડીકલ પ્રેક્ટિસ… પોલીસે મેડીકલ પ્રેક્ટિસ ના સાધનો તથા જુદી જુદી કંપનીઓ ની દવા…

બનાસકાંઠામાં કોરોનાની મહામારી વચ્ચે બૂટલેગરો કરી રહ્યા છે દારૂની બેફામ હેરફેરી, આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી LCB દ્વારા દારૂ જપ્ત કરાયો.

બનાસકાંઠા એલ.સી.બી ટીમ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પ્રોહી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ડીઆઇ ગાડી GJ…

*કારગિલ યોદ્ધા હવે સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેની જંગ લડી રહ્યા છે- પૂર્વ સૈનિક દિનેશકુમારનો જુસ્સો બિરદાવવા લાયક*

*કોરોના યોદ્ધા એવા તબીબે કારગિલ યોદ્ધાને બચાવવા કર્યો છે દ્રઢ સંકલ્પ* *અહેવાલ : અમિતસિંહ ચૌહાણ* ….. “કોરોના સામેની જંગ એ…

પાટણ* રાધનપુરના MLA ને કોરોના. કોંગ્રેસના MLA રઘુભાઈ દેસાઈને કોરોના પોઝિટિવ. સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા: સૂત્ર.

પાટણ* રાધનપુરના MLA ને કોરોના. કોંગ્રેસના MLA રઘુભાઈ દેસાઈને કોરોના પોઝિટિવ. સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા: સૂત્ર.

અમદાવાદ ખાડિયા ભાજપ કાઉન્સિલર મયુર દવે કોરોના પોઝિટીવ એસ વી પી હોસ્પિટલમા થયા દાખલ

અમદાવાદ ખાડિયા ભાજપ કાઉન્સિલર મયુર દવે કોરોના પોઝિટીવ એસ વી પી હોસ્પિટલમા થયા દાખલ

સારા સમાચાર AIIMSમાં COVAXIN ટ્રાયલમાં સામેલ વ્યક્તિમાં કોઈ આડઅસર જોવા ન મળી.

એઇમ્સમાં પ્રથમ દિવસે 30 વર્ષીય યુવકને કોરોના COVAXIN આપવામાં આવી હતી કહેવામાં આવી રહ્યું છે કે વેક્સીન આપ્યા બાદ વ્યક્તિને…

*૨૦૦૧માં ભૂકંપ, ૨૦૦૮માં બ્લાસ્ટ અને ૨૦૨૦માં કોરોના અમદાવાદ સિવિલ હોસ્પિટલની સેવા હંમેશા અવ્વલ રહી છે : ૧૨ વર્ષમાં ૯૫ લાખ દર્દીઓએ લાભ લીધો* ( આલેખન – હિમાંશુ ઉપાધ્યાય).

૨૬ જુલાઈ’ ૨૦૦૮… સિવીલ હોસ્પિટલમાં પણ બોંબ બ્લાસ્ટ થયો હતો… એ ગોઝારો દિવસ… કદાચ આ દિવસ સૌ ભુલવા માંગે છે,…

અમદાવાદના મંદિર-મસ્જિદોમાં પણ કોરોનાના ટેસ્ટ શરૂ કરાયા.

કોરોનાને અટકાવવા માટે એએમસી દ્વારા ખાસ અભિયાન શરૂ કર્યું છે. જે મુજબ હવે શહેરના મંદિર-મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો પર પણ…