Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાનને એક વર્ષ પૂર્ણ : 25 અંગદાન 72 વ્યક્તિને નવજીવન.

* અમદાવાદ: અંગદાન એ જ મહાદાન આ સૂત્રને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવવામાં આવ્યું છે. કોરોનાની…

જામનગરના ધ્રોલ ખાતે ભૂચર મોરીના શહીદોને મુખ્યમંત્રીએ અર્પી વિરાંજલી.

જામનગર: સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના ધ્રોલના ભૂચર મોરી ખાતે મુખ્યમંત્રીએ શૌર્ય યુદ્ધભૂમિમાં શહીદ શૂરવીરોને વિરાંજલી અર્પણ કરી હતી.જામનગરના ધ્રોલ ખાતે આવેલ…

ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ આજથી રમાશે.

હૈદરાબાદઃ ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી રમાશે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ…

ભારતમાં વધુ એક બાળકોની વેક્સિનને મળી મંજૂરી DGCIએ કોવેક્સિનની બાળકોની રસીને આપી મંજૂરી.

ભારતમાં વધુ એક બાળકોની વેક્સિનને મળી મંજૂરી DGCI એ કોવેક્સિનની બાળકોની રસીને આપી મંજૂરી ઇમર્જન્સી યુઝ માટે DGCI એ આપી…

PM નરેન્દ્ર મોદીનું મહત્વનું નિવેદન 15 થી 18 વર્ષના બાળકોને અપાશે રસી

બ્રેકિંગ ન્યૂઝ PM નરેન્દ્ર મોદીનું મહત્વનું નિવેદન 15 થી 18 વર્ષના બાળકોને અપાશે રસી 3 જાન્યુઆરીથી અપાશે વેક્સિન આ નિર્ણય…

બ્રેકિંગ ન્યૂઝ… પીએમ મોદી દેશને કરશે સંબોધન થોડી વારમાં પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

બ્રેકિંગ ન્યૂઝ પીએમ મોદી દેશને કરશે સંબોધનથોડી વારમાં પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધનકોરોના મુદ્દે PM મોદી કરી શકે મહત્વની જાહેરાત

સંભવિત ત્રીજી લહેરના ગુજરાતમાં ભણકારા વાગી ચૂકયા કોરોના તેમજ ઓમિક્રોનના કેસો હવે મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે

સંભવિત ત્રીજી લહેરના ગુજરાતમાં ભણકારા વાગી ચૂકયા છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં કોરોના તેમજ ઓમિક્રોનના કેસો હવે મોટી…

જામનગરના ભૂચર મોરી ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં શૌર્ય કથા સપ્તાહનું આયોજન, કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા ઉપસ્થિત રહ્યા.

*જામનગર: અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા ભૂચર મોરી ખાતે ક્ષત્રિય સમાજના શહિદો તેમજ વિર પુરૂષોની શૌર્ય ગાથાને ઉજાગર કરવા…