હૈદરાબાદઃ ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી રમાશે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બોક્સિંગ ડે ટેસ્ટ જીતીને વધતા ઈરાદા સાથે સીરીઝમાં પ્રવેશ કરશે, જેથી તે દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચવા તરફ આગળ વધી શકે. ઉલ્લેખનીય એ છે કે, ભારત આજ સુધી આફ્રિકામાં એકપણ ટેસ્ટ સીરીઝ જીતી શક્યું નથી, બીજી તરફ, દક્ષિણ આફ્રિકા સેન્ચુરિયનમાં પોતાનો શાનદાર રેકોર્ડ જાળવી રાખવા માંગશે, આ મેદાન પર આફ્રિકાએ 26માંથી 21 ટેસ્ટ મેચ જીતી છે. આફ્રિકા અહીં માત્ર 2 વાર હાર્યું છે.
Related Posts
ભાજપ સાંસદ રામસ્વરુપ શર્માનું શંકાસ્પદ મોત
ભાજપ સાંસદ રામસ્વરુપ શર્માનું શંકાસ્પદ મોત દિલ્હી સ્થિત મકાનમાંથી ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળ્યો આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ કયા…
15 જુલાઈથી 14 માર્ચ 2022 સુધી લાલ દરવાજા મ્યુ. સ્નાનાગારથી અપના બજાર જતો રસ્તો બંધ રહેશે.
#AMTS લાલ દરવાજા ટર્મિનસનું રી- ડેવલોપમેન્ટ કામ ચાલુ કરવાનું હોવાથી✓ 15 જુલાઈથી 14 માર્ચ 2022 સુધી લાલ દરવાજા મ્યુ. સ્નાનાગારથી…
શિવસેનાએ મસ્જિદોના લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ મૂકવા કેન્દ્રને કરી અપીલ, કહ્યું-ધ્વનિ પ્રદૂષણનો નિયમ બધા માટે જરુરી
શિવસેનાએ દેશમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ લગાવવા કેન્દ્ર સરકાર પાસે વટહુકમ લાવવાની માગણી કરી છે. શિવસેનાએ મુખપત્ર સામનામાં છપાયેલા…
