Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

ગુજરાત કોરોના અપડેટ્સ.

ગુજરાતમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયાસૌથી વધુ અમદાવાદમાં 404 કેસ નોંધાયાકોરોનાથી વલસાડમાં એકનું મોતસુરતમાં 223, વડોદરામાં 69, રાજકોટમાં 60 કેસખેડામાં…

જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બહેનોની કરવામાં આવી નિમણુંક.

જામનગર: શનિવારના રોજ બપોરે જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રીમતી ગાયત્રીબા વાઘેલા પ્રદેશ પ્રમુખની સૂચના અનુસાર અને પ્રભારી દિપ્તીબેન સોલંકીની…

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી.

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે . રાજ્યમાં એક જ દિવસમાં 1000 થી પણ વધુ કેસ નોંધાયા છે…

ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠકમાં ભાજપના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ ઉંઝા ઉમિયા ધામના નવા પ્રમુખ બન્યા.

ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો . ઉંઝા ઉમિયા ધામ કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા…

ઇસુદાન પર નશો કર્યાનો આરોપ લાગતા તેમનું ચેકઅપ કરાતા રિપોર્ટમાં 05 થી વધુ આલ્કોહોલનુ પ્રમાણ સામે આવ્યું.

ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે AAP નેતાઓ કાર્યકર્તાઓ સાથે વિરોધ કરવા પહોંચ્યા તે સમયે એકાએક ઉગ્ર સૂત્રોચ્ચાર અને કમલમ ઘૂસવાનો…

ગુજરાતમાં કોરોના બ્લાસ્ટગુજરાતમાં કોરોનાના નવા 1069 કેસ નોંધાયા.

ગુજરાતમાં કોરોના બ્લાસ્ટગુજરાતમાં કોરોનાના નવા 1069 કેસ નોંધાયાકોરોનાથી રાજ્યમાં એકનું મોતસૌથી વધુ અમદાવાદમાં 559 કેસ નોંધાયાસુરતમાં 164, વડોદરામાં 67, રાજકોટમાં…

ભરુચ:અંકલેશ્વરમાં ગેસ ગળતરની ઘટના બની અંકલેશ્વરની અમલકેમ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની6 કામદારોને સારવાર અર્થે ખસેડાયા SO2 ના સિલિન્ડરમાંથી ગેસ લિકેજનું પ્રાથમિક અનુમાન.

ભરુચ:અંકલેશ્વરમાં ગેસ ગળતરની ઘટના બનીઅંકલેશ્વરની અમલકેમ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની6 કામદારોને સારવાર અર્થે ખસેડાયાSO2ના સિલિન્ડરમાંથી ગેસ લિકેજનું પ્રાથમિક અનુમાન

1 જાન્યુ.2022થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી; આ 4 સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરશે.

ગુજરાત સરકારે જણાવ્યું કે, કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે આગામી તા.1લી જાન્યુ.-2022એ સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય…