રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે . રાજ્યમાં એક જ દિવસમાં 1000 થી પણ વધુ કેસ નોંધાયા છે ત્યારે કોરોનાના કેસો અટકાવવા કડક પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે . સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે .
Related Posts
*સુરતમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા એકનું મોત*
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. જેમા એક કર્મચારીનું મોત થયુ છે ફાયર વિભાગને ફેક્ટરીમાં ભડથું…
સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો
કપાસિયા તેલના પ્રતિ ડબ્બે 30 અને સીંગતેલમાં પ્રતિ ડબ્બે 10 રૂપિયાનો વધારો સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 575 રૂપિયા થયો…
રોકડ રકમ રૂ.૧૮,૭૪૦/-સહિત કિ.રૂ.૮૦, ૨૪૦/ નો મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા પોલીસ
નાંદોદ તાલુકાના પલસી ગામે જુગારની રેડ. દસ જુગારીયો ઝડપાયા. રોકડ રકમ રૂ.૧૮,૭૪૦/-સહિત કિ.રૂ.૮૦, ૨૪૦/ નો મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા…
