રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે . રાજ્યમાં એક જ દિવસમાં 1000 થી પણ વધુ કેસ નોંધાયા છે ત્યારે કોરોનાના કેસો અટકાવવા કડક પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે . સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે .
Related Posts
રાજપીપળાની હરતી ફરતી અન્નપૂર્ણા એટલે 70વર્ષની વ્રુધ્ધા,વહુ અને પૌત્રીનીઅનોખી ટિફિન સેવા.
મહિલાદિન વિષેશ ખાસ સ્ટોરી: 8મી માર્ચ મહિલા દિવસ નું ગૌરવ વધારતી રાજપીપળાની મહિલાઓ. જરૂરિયાત મંદોઅને ગરીબોનેવિના મૂલ્યે હોમ ડિલિવરી દ્વારા…
*આવનારા દીવાળી ના તહેવાર લોકો બેધ્યાન થાય ને ખરીદી કરે છે તેમને સાવચેત કરવા કારંજ પોલીસ સ્ટેશન તરફથી લોકો કેટલા બેધ્યાન છે તે હેતુ થી એક વિડિઓ બનાવી ને જણાવવામાં માં આવ્યું* 👇👇👇👇👇👇👇👇
https://youtu.be/Xp4JrfkdMdY *આવનારા દીવાળી ના તહેવાર લોકો બેધ્યાન થાય ને ખરીદી કરે છે તેમને સાવચેત કરવા કારંજ પોલીસ સ્ટેશન તરફથી લોકો…
*જામનગર પોલીસ કર્મીની પ્રમાણિકતા થઈ ઉજાગર. 20 હજારથી વધુ કિંમતનો પડી ગયેલ મોબાઈલ પરત કર્યો*
જામનગર: સામાન્ય રીતે પોલીસ નામ પડે એટલે તેમના પ્રત્યેનો તિરસ્કાર અને ભયનો ભાવ ચહેરા પર છવાઈ જાય. પરંતુ એ જ…
