રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે . રાજ્યમાં એક જ દિવસમાં 1000 થી પણ વધુ કેસ નોંધાયા છે ત્યારે કોરોનાના કેસો અટકાવવા કડક પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે . સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે .
Related Posts
ધોરાજીમાં ખનીજચોરી પકડી મામલતદારે બોલાવ્યો સપાટો: ૩૬ લાખના વાહનો સીઝ
ધોરાજીમાં ખનીજચોરી પકડી મામલતદારે બોલાવ્યો સપાટો: ૩૬ લાખના વાહનો સીઝ ધોરાજીમાં ખનીજચોરી પકડી પાડી મામલતદાર જોલાપરાએ સપાટો બોલાવી દીધો છે.…
રાજપીપળા મા સાંસદ મનસુખભાઈ વસાવા સન્માન સમારંભ
રાજપીપળા મા સાંસદ મનસુખભાઈ વસાવા સન્માન સમારંભ : ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા. ચૂંટણી ટાણે ઇકો સેન્સેટીવ ઝોનનો મુદ્દો…
અમદાવાદ ના અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તાર ના મહાલશ્ર્મીનગર ની ઘટના તાજું જન્મેલા નવજાત બાળક ને ભર બપોરે કોઈ અજાણ્યો વ્યકિત પહેલા માળે મુકી ને ફરાર થઈ ગયો
અમદાવાદ ના અમરાઈવાડી પૌલીસ સ્ટેશન વિસ્તાર ના મહાલશ્ર્મીનગર ની ઘટના તાજું જન્મેલા નવજાત બાળક ને ભરબપોરે કોઈ અજાણ્યો વ્યકિત પહેલા…
