રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે . રાજ્યમાં એક જ દિવસમાં 1000 થી પણ વધુ કેસ નોંધાયા છે ત્યારે કોરોનાના કેસો અટકાવવા કડક પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે . સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે .
Related Posts
રાજ્ય સરકારે જનતાને પીવાનું તેમજ સિંચાઇનું પાણી મળી રહે માટે નર્મદા નદીમાંથીપાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું
નર્મદા બ્રેકીંગ નર્મદા ડેમ 125.57 મીટરે થતા rbph પાવરહાઉસ બંધ કર્યું પાવર હાઉસ બંધ થતાં નર્મદા નદી સૂકી ભટ બની…
અમદાવાદ માં પંચવટી પાસે આવેલ સેન્ટ્રલ મોલ સિલ કરવામાં આવ્યો
અમદાવાદ* અમદાવાદમાં પંચવટી પાસે આવેલ સેન્ટ્રલ મોલ સિલ કરાયો AMC ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કરાયો સિલ. મોલ દ્વારા 50%…
100થી વધુ રીક્ષા ચાલકોને મફતમાં સીએનજી ગેસ પુરાવી 26મી જાન્યુઆરીના દિવસની કરાઈ અનોખી ઉજવણી
જીએનએ અમદાવાદ: ભારતના બંધારણનો પર્વ દિવસ એવી 26 મી જાન્યુઆરી ની ઉજવણી દેશભરમાં કરવામાં આવી ત્યારે અમદાવાદ ખાતે માનવ એકતા…
