રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે . રાજ્યમાં એક જ દિવસમાં 1000 થી પણ વધુ કેસ નોંધાયા છે ત્યારે કોરોનાના કેસો અટકાવવા કડક પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે . સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે .
Related Posts
*24 કલાકમાં 9 કેસ છતાં મોદીએ ધરપત રાખવાની આપી સલાહ, ભારતમાં કોરોના વાયરસના 12 કેસ*
કોરોના વાયરસ હવે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને ભારતમાં પણ તેના એક પછી એક નવા કેસ સામે…
રાજપીપળા ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેન્ક દ્વારા નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલનુ સાલ ઓઢાડી સન્માન કરાયું.
રાજપીપલા,તા.12 રાજપીપળા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક દ્વારા નર્મદા જિલ્લા ભાજપના નવા વરાયેલા પ્રમુખ ઘનશ્યામ પટેલનું શાલ ઓઢાડી સન્માન…
*નવી દિલ્હીમાં જી-20 સમિટમાં ક્રાફટ બજાર, ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડનું ભરતકામ અને પાટણના પટોળા શોભા વધારશે*
*નવી દિલ્હીમાં જી-20 સમિટમાં ક્રાફટ બજાર, ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડનું ભરતકામ અને પાટણના પટોળા શોભા વધારશે* જીએનએ અમદાવાદ: નવી દિલ્હીમાં…
