ગોધરા: શહેરા તાલુકાના નાડા ગામના કોગ્રેસના અગ્રણી રંગીતભાઇ ઉર્ફે ભલાભાઇ પગી ચાર માર્ચે વાહેલી સવારે ગુમ થયા હતા. તેઓ ગુમ થતાં પહેલા સુસાઇટનોટ લખીને ગયા હોવાથી સુસાઇટ નોટને લઇને હંગામો મચ્યો હતો.ભલાભાઇ પગીએ સુસાઇટ નોટમાં આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક ધારાસભ્ય સહીત સરકારી અધીકારીઓ દ્વારા હેરાનગતિ અને માનસિક ત્રાસથી કટાંળીને આત્મહત્યા કરવા જઇ રહ્યો હોવાનુ| જણાવ્યુ| હતું. ભલાભાઇ પગી ગુમ થતાં શહેરા તાલુકામાં રાજકારણ ગરમાર્યુ હતું.
Related Posts
*યસ બેંકને બચાવવા નીકળેલી SBI શું એટલી સદ્ધર છે બે વરસ ખોટ પણ ખાધી હતી*
તો દેશની ખાનગી બેંક Yes Bank ને બચાવવા સરકારી બેંક એસબીઆઇનો સહારો લેવાય તેવી શક્યતાઓ છે. આવામાં એ પણ જાણવુ…
*રાજ્યમાં ઓગસ્ટ માસના હિન્દુઓના અને મુસલમાનોના તમામ તહેવારો ઉપર પ્રતિબંધ*
*જન્માષ્ટમી ,તાજીયા જુલુસ, મૂર્તિ વિસર્જન તથા નાના મોટા તહેવારો નહિ યોજી શકાય* *પરિવારો ઘરમાં ગણપતિ બેસાડી શકશે અને વિસર્જન પણ…
*3 કરોડના ખર્ચે અંબા માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર અંબાજીથી અખંડ જ્યોત આવી*
રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટરમાં દાયકા પહેલાં બિરાજીત અંબા માતાજીના મંદિરનો 3 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.…
