ગાંધીનગર આજથી ભાજપની 3 દિવસની કારોબારીની બેઠક થશે શરૂ. સી આર પાટીલ અને અન્ય નેતા અમદાવાદથી સમૂહમાં ટ્રેનમાં જશે કેવડિયા. આગામી વિધાનસભાની ચૂંટણી માટેનું કરાશે મનોમંથન.
Related Posts
સુરત અને તાપી જિલ્લામાં સુમુલ ડેરી દ્વારા દુધના ભાવમાં કરાયેલા વધારાના વિરોધમાં પુણાગામ ખાતે સ્થાનિકોને દુધની થેલી વિતરણ કરી અનોખી રીતે વિરોધ કરાયો હતો.
પુણાગામ – સુમુલ વિરોધસુરત અને તાપી જિલ્લામાં સુમુલ ડેરી દ્વારા દુધના ભાવમાં કરાયેલા વધારાના વિરોધમાં પુણાગામ ખાતે સ્થાનિકોને દુધની થેલી…
કેવડો શિવજીને અતિ પ્રિય હોવાથી કેવડાત્રીજ ને દિવસે કેવડાનું વિશેષ ધાર્મિક મહત્વ
વિશેષ ખાસ અહેવાલ : નર્મદા જિલ્લાના વેરીસાલપરા ગામમા કેવડાનું જંગલ, જે સમગ્ર ગુજરાતને કેવડો પૂરો પાડે છે. નર્મદા જિલ્લામા ચાલુ…
અમદાવાદના ખોખરા ના વડીલો ને આઝાદી ના અમૃતપવઁ એ મળ્યો દેવદશઁન નો લાભ
અમદાવાદના ખોખરા ના વડીલો ને આઝાદી ના અમૃતપવઁ એ દેવદશઁન નો લાભ મળ્યો છે. આઝાદી ના ૭૫ વષઁ ના પારંભે…
