મુખ્યમંત્રીની તબિયત અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન. કહ્યું- મુખ્યમંત્રી વિજય રૂપાણીને UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરાશે. ગ્લુકોઝ ઓછું થવાથી પડી ગયા હતા.
Related Posts
ભરૂચ જિલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૩૫૫૦ રેશનકીટનું વિતરણ
ભરૂચ જિલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૩૫૫૦ રેશનકીટનું વિતરણ જિલ્લા પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાઉન્ડ ધ કલૉક સહાયની કામગીરી હાથ…
અંકલેશ્વર રાજપીપળા ડેપોની બસો સેલંબા સુધી નહીં જતાં હાલાકી. લોકડાઉન ખુલ્યા બાદ બસો દેડીયાપાડા સુધી દોડી શક્તી હોય તો સાગબારા સેલંબા સુધી કેમ નહિ ?
અહીં ખાનગી વાહનચાલકો તગડું વસૂલી મુસાફરો સાથે લૂંટ ચલાવી રહ્યા છે. કોરોના મહામારીના પગલે બંધ કરાયેલી બસો લોકડાઉન ખુલ્યા બાદ…
*જુદા-જુદા ત્રણ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા*
ખેડા:જિલ્લામાં 17 જુગારીઓ 3.51 લાખના મુદામાલ સાથે ઝડપાયા ચાલતાં જુગારધામ પર પોલીસની ટીમે લાલ આંખ કરી મહુધા, ખેડા અને કપડવંજમાં…
