બ્રેકિંગ ન્યૂઝ:
ગુજરાતનાં પૂર્વ IAS અરવિંદ શર્મા જોડાશે ભાજપમાં
કેન્દ્ર સરકારમાં બની શકે છે મંત્રી
કેન્દ્રમાં મળી શકે છે મહત્વની જવાબદારી
હજુ ત્રણ દિવસ પહેલા જ લીધું હતું VRS
શર્માનાં VRSને લઇને પણ થઇ હતી અનેક પ્રકારની અટકળો
CMO-PMOમાં 18 વર્ષ સુધી સેવા આપી ચુકયા છે શર્મા
નરેન્દ્ર મોદીનાં નિકટનાં ગણાય છે શર્મા
ભાજપમાં જોડાયા બાદ મળી શકે છે મોટી જવાબદારી
યૂપીમાં પણ મોટી જવાબદારી મળે તેવી સંભાવના
ગુજરાતનાં પૂર્વ IAS અરવિંદ શર્મા જોડાશે ભાજપમાં કેન્દ્ર સરકારમાં બની શકે છે મંત્રી
