વર્ષ 1990 કસ્ટોડિયલ ડેથમાં પૂર્વ પોલીસ કર્મચારી પ્રવિણસિંહ ઝાલાના હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકણીએ 10 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા.

અમદાવાદઃ વર્ષ 1990 કસ્ટોડિયલ ડેથ કેસમાં સંડોવાયેલા પૂર્વ પોલીસ કર્મચારી પ્રવિણસિંહ ઝાલાના બુધવારે હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકણીએ 10 દિવસના વચગાળાના…

આમ તો પતિ માત્ર દુઃખને પાત્ર એવું કહેવાય છે, પણ બધા પતિઓ દુઃખી નથી હોતા.

આમ તો પતિ માત્ર દુઃખને પાત્ર એવું કહેવાય છે, પણ બધા પતિઓ દુઃખી નથી હોતા. (અને હોય છે એ કંઈ…

*📲ભારત માટે આ 52 ચાઈનીઝ એપ ની સામે 52 સ્વદેશી એપ જાહેર*

*📲ભારત માટે આ 52 ચાઈનીઝ એપ ની સામે 52 સ્વદેશી એપ જાહેર* ✍🏻 *https://bit.ly/2zJpFJ9* 💥 *તમારા મોબાઇલ અને બેન્ક ખાતા…

સુપ્રસિદ્ધ યાત્રધામ ડાકોર માં રાજાધિરાજા શ્રી રણછોડરાયજીની ૨૪૮ મી રથયાત્રા તિથી પ્રમાણે નહી, પણ નક્ષત્રના આધારે તા ૨૪ જૂનને પુષ્ય નક્ષત્ર માં યોજવામા આવી.

અષાઢ સુદ બીજ ના દિવસે જગન્નાથપુરી માં પુરીમાં કરફ્યુ વચ્ચે રથયાત્રાની પરંપરા જળવાઇ જયારે શામળાજી,દ્વારકા ને અમદાવાદ સહીત દેશભરમાં યોજવામાં…

फोटो में दिख रहे साधारण वस्त्र धारण किए हुए एक छोटे से पेपर के टुकड़े पर कुछ लिखते हुए एक व्यक्ति…??????

फोटो में दिख रहे साधारण वस्त्र धारण किए हुए एक छोटे से पेपर के टुकड़े पर कुछ लिखते हुए एक…

શ્રીસમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા બનાસકાંઠા દ્વારા મૃત્યુ પાછળ સમૂહ ભોજનને તિલાંજલિ આપવા આહવાન કરાયું.

બ્રહ્મ સમાજમાં મૃત્યુ પાછળ સમૂહ ભોજન ને સંપૂર્ણ પણે બંધ કરવા સમાજના અગ્રણીઓની અપીલ સમસ્ત બ્રહ્મસમાજ બનાસકાંઠા દ્વારા સમાજમાં ચાલતા…

સુરત : મૂળ નવસારીના વતની એવા સુરતના એક બિઝનેસમેન દ્વારા એવો નિર્ણય લેવાયો છે, જે કોઈ કાચોપોચો માણસ વિચારી પણ ન શકે.

લદ્દાખ ખાતે ચીને જે રીતે નીચતા આચરીને નિ:શસ્ત્ર ભારતીય જવાનો પર હુમલો કર્યો અને વીસ જવાનો શહીદ થયા, એ પછી…

અમદાવાદમાં “જીવન આખ્યાન” નામની ગુજરાતી ફિલ્મનું મુહરત કરવામાં આવ્યું.

અમદાવાદમાં જીવન આખ્યાન નામની ગુજરાતી ફિલ્મનું મુહરત કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલકરો હાજર રહ્યાં હતાં. અને તેમના ફિલ્મ…

4 મહિનાથી કોરોના ને કારણે બંધ રહેલી નર્મદાની જિલ્લા કોર્ટ તથા તાલુકા મથકે આવેલ કોર્ટ કાર્યવાહી શરૂ કરવા બાબતે લેખિત રજૂઆત કરાઈ. નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા ચીફ જસ્ટિસ ગુજરાત હાઇકોર્ટ અને લેખિત રજૂઆત.

લોકડાઉનના લીધે કોર્ટ કાર્યવાહી સ્થગિત થવાથી વકીલાતનો વ્યવસાય સાથે જોડાયેલા વકીલોની મુશ્કેલીમાં મુકાયા. રાજપીપળા,તા.24 છેલ્લા 4 મહિનાથી કોરોના ને કારણે…

મધ્યપ્રદેશના નીમચમાં ચા વેચનાર પિતાની પુત્રી આંચલ અગ્રવાલ ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ શાખા માટે પસંદગી પામી.

#પિતાશ્રીના આશીર્વાદ મધ્યપ્રદેશના નીમચ માં ચા વેચનાર પિતાની પુત્રી આંચલ અગ્રવાલ ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ શાખા માટે પસંદગી પામી છે. આંચલે…