મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના નગરોની અભિનવ પહેલ ‘આત્મનિર્ભર નગરસેવા’

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના નગરોની અભિનવ પહેલ ‘આત્મનિર્ભર નગરસેવા’ *૧૬ નગરપાલિકાના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસ.ટી.પી., વોટર ટ્રીટમેન્ટ…

પૂનમ માડમના કાર્યાલય ખાતે,જામનગર સંસદીય વિસ્તારના અરજદારો, કાર્યકર્તાઓ,આગેવાનોની રજુઆતો અને પ્રશ્નો સાંભળ્યા,તેમજ તેના યોગ્ય ઉકેલની દિશામા જરૂરી કાર્યવાહીઓ કરી.

પૂનમ માડમના કાર્યાલય ખાતે, જામનગર સંસદીય વિસ્તારના અરજદારો, કાર્યકર્તાઓ, આગેવાનોની રજુઆતો અને પ્રશ્નો સાંભળ્યા, તેમજ તેના યોગ્ય ઉકેલની દિશામા જરૂરી…

ભાજપમાંથી મનસુખ વસાવાએ આપ્યું રાજીનામુ ગુજરાતનાં રાજકારણનાં મોટા સમાચાર.

ભાજપમાંથી મનસુખ વસાવાએ આપ્યું રાજીનામુ ગુજરાતનાં રાજકારણનાં મોટા સમાચાર ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ આપ્યું રાજીનામુ રાજીનામુ આપવાનો પત્રમાં ઉલ્લેખ

ખેડૂત સાથે ૩૪ કરોડની છેતરપિંડી મામલે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર.ચેલા પંચાલે રીમાન્ડ દરમ્યાન કબુલ્યું કે મુખ્ય આરોપી કલ્પેશ ઈશ્વરભાઈ પટેલે બનાવટી લેટરપેડ આપ્યાં હતાં.

જેમાં ગાંધીનગર અને માણસાના શખ્સના પણ નામ ખૂલ્યા હતા. અમદાવાદ કોર્પોરેશનના ખોટા પત્રો બતાવી અન્ય લોકોની જમીન ખેડૂતને પધરાવી દીધી…

દત્તાત્રેય ભગવાને છેલ્લે એક વાત કહી કે માનવે સરવાળે એક વાત રાખવી જરૂરી છે. શરીર નાશવંત છે…જે શીખવા મળે તે શીખો… જીવન વ્યર્થ ખોવા જેવું નથી… Deval Shastri🌹

ગૃણાતિ જ્ઞાનમ્ સ ગુરુ: અર્થાત્ અંધકારમાં જે જ્ઞાન આપીને પ્રકાશ તરફ લઇ જાય એ ગુરુ. ગુરુ શબ્દ માનવીઓ સમજી શકે…

સમસ્ત બ્રહ્મસમાજ બનાસકાંઠા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૩૨ ટીમોએ ભાગ લીધો

સમસ્ત બ્રહ્મસમાજ બનાસકાંઠા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૩૨ ટીમોએ ભાગ લીધો છે. તા.૨૭.૧૨.ર૦ર૦ના રોજ અમદાવાદની આનંદ પ્રકાશ ઈલેવન અમદાવાદ…

31 ડિસેમ્બર બાદ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂને લઈ નિર્ણય લેવાશે.

31 ડિસેમ્બર બાદ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂને લઈ નિર્ણય લેવાશે. રુપાણી સાહેબનું નિવેદન. 31…

*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૩૧મી ના એમ્સ નું ખાતમૂર્હત – પ્રધાનમંત્રી શ્રી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ*ં

રાજકોટ ખાતે ૩૧મી ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એમ્સનું ખાતમુહૂર્ત સવારે 10 કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ…

અગામી ત્રણ દિવસમાં ભારે ઠંડી પડશે, જાણો, રાજ્યના ક્યા શહેરમાં કેટલું તાપમાન?

અમદાવાદ,28 ડિસેમ્બર: ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના થઇ છે, જેના કારણે દરેક રાજ્યમાં વાતાવરણ ઠંડુ બનતા ઠંડીંનો ચમકારો પણ વધ્યો છે.…