હાથીજન સ્વામિનારાયણ ગુરુકુલ મા 8 સંતો કોરોના પોઝિટિવ

અમદાવાદ સ્વામીનારાયણ સંતો કોરોનાની ઝપેટ મા સંતો પોઝિટિવ આવતા રસીકરણ કેન્દ્ર બંધ કરવામાં આવ્યું સંતોની સારવાર ચાલુ કરવામાં આવી

નર્મદામા વધતા જતા સિમેન્ટના જગલો અને હવાના પ્રદૂષણ, ઘોઘાટ, અને શહેરીકરણનાકારણે ચકલીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો

ંતુનાશક દવાઓનો છંટકાવ અને પ્રદૂષણને કારણે ચક્કીઓનો ખોરાક બાજરો,જુવાર,ડાંગરનુ વાવેતર નર્મદામાં ઘટવાથી ચક્લીઓ માટે ધોરાક,રહેઠાણની સમસ્યા ઉભી થઈ છે. ચક્લીઓના…

રાજપીપળામાં નગરપાલિકાના યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે તંત્ર સાથે રહી રસી મુકાવવા માટેનો કેમ્પ ગોઠવ્યો.

પિતાનું કોરોનાથી અવસાન થયા પછી અન્ય લોકો કોરોનાનો ભોગ ન બને તે માટે લોકજાગૃતિ પુત્રએ પ્રમુખ બન્યા પછી દાખવી. રાજપીપળા,તા.…

*ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૪૧૫ ડીસ્ચાર્જ:-૯૪૮ મૃત્યુ:- ૪

(તા.:- ૧૯/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૪૧૫ ડીસ્ચાર્જ:-૯૪૮ મૃત્યુ:- ૪ *ગાંધીનગર શહેરમાં સતત…

અમદાવાદના હાથીજણમાં રહેતા સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ, કે જેવો ચકલી સાથે અતૂટ નાતો

મદાવાદ: 20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે.એક ચકલીનું અગમ્ય કારણસર મોત થવાથી તેના બચ્ચાને મોઢામાં પાણી પી અને સીધું જ…

અમદાવાદ ના વટવા GIDC ફેઝ-૩ મા પ્લાસ્ટિક કંપની મા આગ લાગી

હાલ ફાયર ની ચાર ગાડી ઓ ઘટના પર બ્લાસ્ટ ના અવાજો સાથે ભારે આગ લાગતા અફડા તફડી પોલિસ કાફલો બોલાવ્યો…

અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય

બ્રેકીંગ ન્યૂઝ સુપર સ્પ્રેડરના ફરીથી કરવામાં આવશે ટેસ્ટ શાકભાજી, કરિયાણા વિક્રેતાઓના ફરીથી ટેસ્ટ કરાશે વિવિધ ઝોનલ અધિકારીઓ સાથેની બેઠક બાદ…

અમદાવાદના ટાગોર હોલ ખાતે દરરોજ ૧૫૦૦ થી વધુ લોકોનું થઈ રહ્યું છે રસીકરણ.

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના આગમનને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આ વૈશ્વિક મહામારી સામે રક્ષણ આપતી રસીની શોધ અને સંશોધન…

કિડની પ્રત્યારોપણથી બે દિકરીઓને મળ્યું નવજીવન: સિવિલ મેડિસીટીની કિડની (IKDRC) હોસ્પિટલમાં ૧૨ વર્ષીય જીયા અને ૧૬ વર્ષીય અંજલીનું જીવન કાર્યક્ષમ બન્યું

અમદાવાદ; અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલના બે અલગ-અલગ આઇસોલેશન રૂમમાં રહેતી જીયા અને અંજલિની કહાણી એ ‘બે દીકરીઓના સંધર્ષની કહાણી’…