અમદાવાદ ખાતે વિ હેલ્પ ફાઉન્ડેશન સહિત અનેક સંસ્થાઓ દ્વારા થેલેસિમિયા ડે નિમિત્તે જાગૃતતા ફેલાવવામાં આવી*

અમદાવાદ ખાતે વિ હેલ્પ ફાઉન્ડેશન સહિત અનેક સંસ્થાઓ દ્વારા થેલેસિમિયા ડે નિમિત્તે જાગૃતતા ફેલાવવામાં આવી* અમદાવાદ: કોરોનાની બીજી લહેરમાં સારવાર…

રસી પહેલા રક્તદાન અંતર્ગત 
બીજી રક્તદાન શિબિર સફળતા પૂર્વક પરિપૂર્ણ

*રસી પહેલા રક્તદાન અંતર્ગત બીજી રક્તદાન શિબિર સફળતા પૂર્વક પરિપૂર્ણ*યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, બાપુનગર અમદાવાદ દ્વારા તા. 9-5-2021, રવિવાર, સવારે…

અમદાવાદ: કોર્પોરેટરોએ કોવિડ દર્દીઓની સેવા માટે 8 કરોડ 11 લાખનું ફંડ AMC કમિશનરને આપ્યું

અમદાવાદ: કોર્પોરેટરોએ કોવિડ દર્દીઓની સેવા માટે 8 કરોડ 11 લાખનું ફંડ AMC કમિશનરને આપ્યું, મેડિકલ સાધનો, વેન્ટિલેટર સહિત હોસ્પિટલની જરુરિયાત…

આજે ગુજરાતમાં 11,084 કેસ નોંધાયા, 121 લોકોના મોત

09.05.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 11,084 કેસ નોંધાયા, 121 લોકોના મોત* *અમદાવાદમાં 2955 કેસ**સુરતમાં 1113 કેસ**રાજકોટમાં 746 કેસ**વડોદરામાં 1161 કેસ*…

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૩ દરદીઓ અને
કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૯ દરદીઓને આજે રજા અપાઇ

નર્મદા જિલ્લામાં કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૩ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૯…

મોતના આંકડા છુપાવતા આરોગ્ય તંત્રની પોલ રાજપીપલા સમશાન ગૃહ ખોલી નાંખી!

નર્મદા જિલ્લા મા મોતના આંકડા છુપાવતા આરોગ્ય તંત્રની પોલ રાજપીપલા સમશાન ગૃહ ખોલી નાંખી!રાજપીપલા સહીત નર્મદામા કોરોના કાળમાં મોતના આંકડાએ…

હાજરકર્મચારીઓએ રસી આપવાનો ઇન્કાર કરતા યુવકો રોષે ભરાયા

૧૮ વર્ષથી વધુ વયના લોકોને રસીની નોંધણી નર્મદાના નવાવાઘપુરા પ્રાથમીક આરોગ્યકેન્દ્રમાં કોમ્પયુટર ડેટાઓપરેટરની ભૂલથી થઈ જતા વડોદરા સુરત,ભરુચ-અંકલેશ્વરથી ૨૬ યુવકો…

નર્મદા જિલ્લાના મુખ્ય અધિકારીએ ૧૮ વર્ષથી ઉપરના લોકોને વેકસનની રાજ્યકક્ષાએથી મંજુરી મળી ન હોવાથી રસીકરણ નહી થઇ શકે એમ જણાવ્યું

લ્યો કરો વાતા નર્મદા જિલ્લાના મુખ્ય અધિકારીએ ૧૮ વર્ષથ્વી ઉપરના લોકોને વેકસનની રાજ્યકક્ષાએથી મંજૂરી મળી નથી! જિલ્લાના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના…

રાજપીપલા નગરપાલિકા ના ચાર પૂર્વસદસ્યોની તરફેણમા ગાંધીનગર ની કોર્ટે આપ્યો ચુકાદો

રાજપીપલા નગરપાલિકા ના ચાર પૂર્વસદસ્યોની તરફેણમા ગાંધીનગર ની કોર્ટે આપ્યો ચુકાદો પ્રમુખ દ્વારા તા.૧૩/૦૧/૨૦૧૮ના રોજ મંજુર કરેલ રાજીનામુ રદ કરવાનો…

દરદીઓને અપાતી સારવાર અંગે મંત્રી પટેલે જિલ્લા પ્રશાસન-જિલ્લા આરોગ્યતંત્ર સાથે કર્યો પરામર્શ

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે RTPCR નવીન લેબ, પાઇપ લાઇન દ્વારા દરદીઓને અપાતાં ઓક્સિજન પુરવઠો અને ઓક્સિજન સિલીન્ડર જથ્થાની ઉપલબ્ધિ, બેડની…