નર્મદાડેમ પર પ્રિ-મોન્સુન
કામગીરીનો પ્રારંભ કરાયો

બ્રેકીંગ ન્યૂઝ : નર્મદાડેમ પર પ્રિ-મોન્સુનકામગીરીનો પ્રારંભ કર ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ અને ગ્રીસિંગકરવામાં આવી રહ્યું છે.…

શ્રીવૈધનાથ મહાદેવમા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું

નર્મદાને કોરોના મુકત કરવા માટેરાજપીપલા ખાતે શ્રીવૈધનાથ મહાદેવમાનવચંડી યજ્ઞનું આયોજન કરાયું યજ્ઞમા આયુર્વેદ ઔષધિઓની આહુતિ આપવામાં આવીરાજપીપલા, તા 15 રાજપીપલા…

કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ.

કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ. પાલનપુર:…

મુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદન

બ્રેકિંગ ન્યૂઝ:ધો.12ની પરીક્ષા લેવાશેમુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદનપરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી લેવાશે

આજના આંતરરાષ્ટ્રીય પરિવારદિનને “વસુદેવ કુટુંબમ”ની ભાવના સાથે ઉજવીએ

આજના આંતરરાષ્ટ્રીય પરિવારદિનને “વસુદેવ કુટુંબમ”ની ભાવના સાથે ઉજવીએશિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજપ્રકૃતિ નિરીક્ષણ કરતાં એટલું તો દરેકે અનુભવ્યું હશે…

કોરોનાથી લોકોને બચાવવા અનોખો પ્રયોગ

અમદાવાદ કોરોનાથી લોકોને બચાવવા અનોખો પ્રયોગ વાત્સલ્ય વૃદ્ધાશ્રમમાં કરવામાં દેશ અને રાજ્યને કોરોના મુક્ત બનાવવા યોજાયું હવન 15 થી 20…

તૌકતે વાવાઝોડાએ બદલી દિશા

બ્રેકિંગ ન્યૂઝ:તૌકતે વાવાઝોડાએ બદલી દિશાગુજરાત માટે રાહતના સમાચાર વાવઝોડું કેરળ દરિયાકાંઠે તરફ વળવાના એંધાણખાનગી હવામાન વેબસાઈટ સ્કાયમેટનો દાવો ગુજરાતમાં વાવાઝોડું નહિ ટકરાવવાનો દાવો

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતની ઘટના

આણંદ : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતની ઘટનાબેડવા પાસે અકસ્માતમાં એકનું મોતહાઇવા ટ્રકમાં ઘુસી જતા હાઇવાના ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોતએક્સપ્રેસ…

આજે ગુજરાતમાં 9,995 કેસ નોંધાયા, 104 લોકોના મોત

14.05.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 9,995 કેસ નોંધાયા, 104 લોકોના મોત* *અમદાવાદમાં 2824 કેસ**સુરતમાં 850 કેસ**રાજકોટમાં 622 કેસ**વડોદરામાં 1068 કેસ*…

સ્ટેચયુ ઓફ યુનીટીના બસ ડ્રાંઇવરની બેદરકારી

સ્ટેચયુ ઓફ યુનીટીના બસ ડ્રાંઇવરની બેદરકારી ચાલુ બસે ફોન પર વાત કરી મોટર સાઇકલ સાથે બસ અથાડી અકસ્માત કરતા બે…