Breaking*
અમરેલી DSP દરિયામાં નહાવા પડતા ડૂબ્યા
જાફરાબાદના દરિયામાં એસપી નિર્લિપ્ત રાય ડૂબ્યા.

Breaking* અમરેલી DSP દરિયામાં નહાવા પડતા ડૂબ્યા જાફરાબાદના દરિયામાં એસપી નિર્લિપ્ત રાય ડૂબ્યા હતા જો કે સમય સૂચકતા સાથે રેસ્ક્યુ…

રાજપીપલા સહીત નર્મદામા ભાજપાના કાર્યકરો સહિત આમ લોકો પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મનકીબાત ના કાર્યક્રમ મા જોડાયા

રાજપીપલા સહીત નર્મદામા ભાજપાના કાર્યકરો સહિત આમ લોકો પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મનકીબાત ના કાર્યક્રમ મા જોડાયા રાજપીપલામા મહિલા મોરચાની…

છેલ્લા દોઢ વર્ષથી ઉમલ્લા પોલીસ મથકના ગુનામા નાસ્તો ફરતો આરોપીઝડપાયો

છેલ્લા દોઢ વર્ષથી ઉમલ્લા પોલીસ મથકના ગુનામા નાસ્તો ફરતો આરોપીઝડપાયો પેરોલ-ફર્લો-સ્કોડ નર્મદાએ પાટણા ગામેથી દબોચ્યો રાજપીપલા,તા 27 છેલ્લા દોઢ વર્ષથી…

આદિવાસી ડુંગરાળ વિસ્તાર નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી અંતરિયાળ વિસ્તારમાં નેટના ઠેકાણા નથી.

નેટવર્કના અભાવે કેવી રીતે ભણશે ગુજરાત? આદિવાસી ડુંગરાળ વિસ્તાર નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી અંતરિયાળ વિસ્તારમાં નેટના ઠેકાણા નથી. નર્મદામા…

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના હસ્તે ૧.૪૮ કિ.મી લંબાઈનો પુલ નાગરિકો માટે ખુલ્લો મુકાયો*

*થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીનો ૧૫૦૦ મીટરનો એલીવેટેડ બ્રીજ આજથી શરૂ* *નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના હસ્તે ૧.૪૮ કિ.મી લંબાઈનો…

૧૯ વષઁ નો યુવાન ઝાંઝરી ના પાણી ના ધોધ મા ડુબી જતા ઘટના પર જ મોત નીપજીયું

અમદાવાદ ના મણિનગર ગોર ના કુવા ખાતે આવેલ જીવન એપાટમેન્ટ મા રહેતો રાઠોડ અગાપે ૧૯ વષઁ નો યુવાન ઝાંઝરી ના…

સી પ્લેન સેવા પ્રવાસીઓને મળશે તે માટે અમે આવનારા દિવસોમાં સરકાર મા રજૂઆત કરીશું. એવી હૈયા ધારણ સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે આપી હતી

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી-પ્લેન પ્રોજેકટ છેલ્લા અઢી મહિનાથી બંધથઈ જતા ઉઠેલા સવાલો સામે સાંસદ મનસુખભાઇ…

ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ મથકના તાબામાં આવતી ઉનાવા આઉટ પોસ્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ મથકના તાબામાં આવતી ઉનાવા આઉટ પોસ્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉનાવાના સરપંચ, પંચાયતના…

સફેદ સૂતરાઊ ઝભ્ભામાં છુપાયેલી બહુમુખી પ્રતિભા

પાર્થિવ અધ્યારુScientist ( Electronics )West Germany1969 સફેદ સૂતરાઊ ઝભ્ભામાં છુપાયેલી બહુમુખી પ્રતિભા … સૂટબુટ અને ખાદીની વચ્ચે ધબકતી એક નિરાળી…

જરૂર છે, જરૂર છે, ગુજરાત કોંગ્રેસને સાચું બોલી શકે એવા નેતાઓની જરૂર છે…!

છેલ્લા 32 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર છે બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતકોંગ્રેસના નેતાઓ હારી-હારીને એટલા થાકી ગયા છે કે…