ગીર, બરડા અને રબારી, ભરવાડ, ચારણ સમુદાયને આપેલ આદિજાતિના ખોટા પ્રમાણપત્ર ના વિરોધ બાબતે દેડિયાપાડા ખાતે પ્રાંત અધિકારીને આદિવાસી સમાજના આગેવાનોએ આપ્યું આવેદન.
રાજ્ય સરકારે આપેલ ખોટા પ્રમાણપત્રો રદ કરવા અને પ્રમાણપત્રો લેનાર અને આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી. ગીર, બરડા…
