સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાના આદિવાસીઓને ગેરમાર્ગે દોરીને કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરે – ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા.

કોરોનાની મહામારી સામે એકબાજુ લોકડાઉન ચાલુ છે ત્યારે સહાયરૂપ થવાના બદલે લોકોને ભ્રમિત કરવાનું કામ અત્યંત નિંદનીય. હાઇકોર્ટના ચૂકાદા મુજબ…

પત્નીને વાવાઝોડું તરીકે ઓળખાવનાર દરેક પતિને એક નાનકડો સંદેશ.

પ્રિય પતિદેવ, શીતળ પવનસી, છુઇમુઇ સી હતી હું…પરણીને તમને ‘Cyclone’ સાથે સરખાણી..😂 ચાર દીવાલને બનાવ્યુ ઘર તોય આજ વાવાઝોડું કહેવાણી..😂…

*સરસ્વતી વિદ્યામંડળની પ્રાથમિક શાળાઓમાં એક માસની ફી માફી કરી*

*કોરોના કહેરમાં આગામી વર્ષે 1 મહિનાની ફી માફી સાથે ફીમાં કોઈ વધારો નહિ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ૭૫ વર્ષ થી કાર્યરત…

શ્રીકૃષ્ણમાં રાધાની ભૂમિકાથી લોકપ્રિય અભિનેત્રી શ્વેતા રસ્તોગી.

શ્વેતા રસ્તોગીએ શ્રીકૃષ્ણમાં કિશોરવય રાધાની ભૂમિકા ભજવી હતી. અને કૃષ્ણ માટે રાધાના નિર્દોષ અને શુદ્ધ પ્રેમ ને સુંદર રીતે રજૂ…

⭕ *ગુજરાતમાં નવા 498 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,313 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

અમદાવાદ-289,સુરત-92,વડોદરા-34,ગાંધીનગર-20,રાજકોટ-8,વલસાડ-7,મહેસાણા-પાટણ 6,સાબરકાંઠા-કચ્છ 5,બનાસકાંઠા-પંચમહાલ 4,ભરૂચ-છોટાઉદેપુર 3,ભાવનગર-અરવલ્લી-આણંદ-ખેડા-ગીરસોમનાથ-નવસારી 2 કેસ નોંધાયા* ● રાજ્યમાં કુલ કેસ : 19617 ● રાજ્યમાં કુલ મોત : 1219…

*ગાંધીનગર એક્રેડીટેશન પ્રેસ ક્લબ દ્વારા અખબાર ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ. રક્તદાન જેવું બીજુ કોઈ દાન નથી ઃ મેયર રીટાબેન પટેલ.

હાલ કોરોનાની માહામારી વચ્ચે સમગ્ર ગુજરાત રાજ્યમાં બ્લડ બેંકોમાં રક્તદાનનું પ્રમાણ ખુબ ઓછુ થયેલ છે. આવા સંજાગોમાં હાલ ગાંધીનગર સિવીલ…