સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાના આદિવાસીઓને ગેરમાર્ગે દોરીને કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરે – ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા.
કોરોનાની મહામારી સામે એકબાજુ લોકડાઉન ચાલુ છે ત્યારે સહાયરૂપ થવાના બદલે લોકોને ભ્રમિત કરવાનું કામ અત્યંત નિંદનીય. હાઇકોર્ટના ચૂકાદા મુજબ…
