જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે મિશન ઇન્દ્રધનુષ અને IDCF અંતર્ગત બેઠક યોજાઇ

નર્મદા જિલ્લામાં તા. ૧૨ મી જુલાઇ, તા. ૧૭ મી ઓગષ્ટ અનેતા.૧૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ યોજાશે…

માથામાં ગંભીર ઇજા કરી કરપીણ હત્યા કરતા ચકચાર

તિલકવાડા તાલુકાનામાંગુ ગામની સીમથી પહાડ પુલપાસે રોડની સાઈડમાં માથામાં ગંભીર ઇજા કરી કરપીણ હત્યા કરતા ચકચાર મરનારની લાશ પહાડની પુલ…

જામનગર ખાતે લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત યોગ ગરબાના કાર્યક્રમને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર ખાતે લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત યોગ ગરબાના કાર્યક્રમને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઓશવાળ…

જામનગર રાજપૂત સમાજના વિવિધ ક્ષેત્રે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો યોજાયો સન્માન સમારોહ.

જામનગર રાજપૂત સમાજના વિવિધ ક્ષેત્રે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો યોજાયો સન્માન સમારોહ. જામનગર અને દ્વારકા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તથા વિવિધ સંસ્થામાં…

આમૂ સંગઠન નર્મદાના પ્રમુખ મહેશભાઈ વસાવાએ હાઇકોર્ટ મા જાહેરહીતની અરજી દાખલ કરી

નર્મદા સહિત ગુજરાતમા ગ્રામ પંચાયતોને સ્વતંત્ર દરજ્જો આપવાના મામલે આમૂ સંગઠન નર્મદા એ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા આમૂ સંગઠન નર્મદાના…

પ્રજાને મોંઘવારીની ભેટ આપનાર ભાજપ સરકાર સામે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આકરા પ્રહારો

કોરોનાની બીજી લહેરમાં લાખોને મોતને ઘાટ ઉતારનાર અને પ્રજાને મોંઘવારીની ભેટ આપનાર ભાજપ સરકાર સામે ખાતેગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના…

અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફર્યા- નેત્રોત્સવ વિધિ યોજાઈ

અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફર્યા- નેત્રોત્સવ વિધિ યોજાઈ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા નેત્રોત્સવવિધિ અને…

હવેથી બાળકો માટે ૧૮ વર્ષ પુર્ણ કરે ત્યાં સુધી દર માસે બાળક દીઠ રૂપિયા ૪,૦૦૦/- ની સહાય મળશે

કોરોનાને લીધે માતા-પિતા ગુમાવનાર નર્મદાના અનાથ 12 બાળકોનેશોધી કાઢી તેમને સરકારની યોજનાનો લાભ અપાવ્યો. રાજપીપલા ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઇ…

અંદાજે રૂા.૨.૭૨ કરોડના ખર્ચના લાછરસ-શહેરાવ રોડના કામનું સાંસદો સહિતના વરિષ્ટ પદાધિકારીઓ,અધિકારીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સાથે કરાયું ખાતમુહુર્ત

અંદાજે રૂા.૨.૭૨ કરોડના ખર્ચના લાછરસ-શહેરાવ રોડના કામનું સાંસદો સહિતના વરિષ્ટ પદાધિકારીઓ,અધિકારીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સાથે કરાયું ખાતમુહુર્ત રાજપીપલા,તા 10 ભરૂચના સાંસદ…