દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.

દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાસ વાત…

રાજપીપલા કોવિદ હોસ્પિટલ સત્તાવાળા રિપોર્ટ મા આંકડાની માયાજાળ

બ્રેકીંગ નર્મદા ન્યૂઝ : રાજપીપલા કોવિદ હોસ્પિટલ સત્તાવાળા રિપોર્ટ મા આંકડાની માયાજાળ આજે સાંજે 6વાગ્યા ના રિપોર્ટમાં નર્મદામા 23કેસ બતાવાયા…

1 મેથી 18 વર્ષથી ઉપરના તમામને વેક્સીન અપાશે

રસીકરણ અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામને વેક્સીન અપાશે વેક્સિનેશનને અસરકારક બનાવવા નિર્ણય PM મોદીની…

પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો સાથે કોરોના સંક્રમણ અને નિયંત્રણ અંગેના સંવાદનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ.

*ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ,…

વડાપ્રધાન મોદી આજે ડૉક્ટરો સાથે કરશે સંવાદ.

*બ્રેકિંગ* વડાપ્રધાન મોદી આજે ડૉક્ટરો સાથે કરશે સંવાદ. સાંજે 4.30 કલાકે મોદીનો ડૉક્ટરો સાથે સંવાદ. સાંજે 6 કલાકે ફાર્મા કંપની…

નાયબ મુખ્યમંત્રી સિવિલ યુ એન મહેતાની મુલાકાતે.

અમદાવાદ નાયબ મુખ્યમંત્રી સિવિલ યુ એન મહેતાની મુલાકાતે… નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત યુ. એન.મહેતા.…

કોરોનાગ્રસ્ત મંત્રી ઈશ્વર પરમારની મોડી રાત્રે તબિયત લથડતા ઉમરાખ હોસ્પિટલ ખસેડાયા

કોરોનાગ્રસ્ત મંત્રી ઈશ્વર પરમારની મોડી રાત્રે તબિયત લથડતા ઉમરાખ હોસ્પિટલ ખસેડાયા. ગઈકાલ સુધી હોમ આઈસોલેશનમાં હતા

ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.ચંદ્રશેખરની જન્મજયંતિ ગૌરવભેર ઉજવાઇ

ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.ચંદ્રશેખરની જન્મજયંતિ ડેડીયાપાડા ભારત યાત્રા કેન્દ્ર તથા ચીકદા નાલન્દા આશ્રમ જન્મ જયંતી ઉજવાઈ 1000 માસ્ક નું વિતરણ…

ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રીશ્રીવિજયભાઈ રુપાણીએ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના સંબંધીઓ સાથે વાત કરી

આજે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રીશ્રીવિજયભાઈ રુપાણીએ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના સંબંધીઓ સાથે વાત કરી હતી અને ખબરઅંતર પૂછી…