*ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વિસનગર, સુરેન્દ્રનગર, ભાવનગર,ગાંધીધામ અને પાલનપુરના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો સાથે કોરોના સંક્રમણ અને નિયંત્રણ અંગેના સંવાદનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ.જેમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને સચિવ શ્રી અશ્વિની કુમાર સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા છે.*
Related Posts
સરકારે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શકયતા ઓછી…
રાજકોટ-IMA ના પૂર્વ પ્રમુખ અને બાળ રોગના નિષ્ણાંત ડો.જય ધીરવાણીનું નિવેદન… સરકારે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શકયતા ઓછી……
એશિયાના અનેક વિકાસશીલ દેશ કોરોના સાથે જંગનુ સૌથી મોટુ હથિયાર એટલે વૈક્સીન માટે બીજા દેશો પર નિર્ભર છે. એવામાં ભારતે એક નહી પરંતુ બે વેક્સીનની સાથે પોતાનુ વેક્સીનેશન અભિયાન શરૂ કર્યુ હતુ.
દુનિયા ખાસ કરીને એશિયાના અનેક વિકાસશેલે દેશ કોરોના સાથે જંગનુ સૌથી મોટુ હથિયાર એટલે વૈક્સીન માટે બીજા દેશો પર નિર્ભર…
હાથીજન સ્વામિનારાયણ ગુરુકુલ મા 8 સંતો કોરોના પોઝિટિવ
અમદાવાદ સ્વામીનારાયણ સંતો કોરોનાની ઝપેટ મા સંતો પોઝિટિવ આવતા રસીકરણ કેન્દ્ર બંધ કરવામાં આવ્યું સંતોની સારવાર ચાલુ કરવામાં આવી
