*ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વિસનગર, સુરેન્દ્રનગર, ભાવનગર,ગાંધીધામ અને પાલનપુરના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો સાથે કોરોના સંક્રમણ અને નિયંત્રણ અંગેના સંવાદનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ.જેમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને સચિવ શ્રી અશ્વિની કુમાર સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા છે.*
Related Posts
અમદાવાદની SVP હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ હૉસ્પિટલમાં ફેરવાઈ શકે છે: સૂત્ર
#BREAKING અમદાવાદની SVP હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ હૉસ્પિટલમાં ફેરવાઈ શકે છે: સૂત્ર
નિ:સ્વાર્થ સેવાથી એક જીવ બચાવવામાં આવ્યો.
આપ સરકાર દ્વારા નિઃસ્વાર્થ સેવા-કાર્ય,ગઈ કાલ રાત્રે અસારવાના કાર્યકર્તા શ્રી ભરતભાઈ કાપડિયાના સંબંધી સુમિત્રાબેન વિનોદભાઈ સોનેરીને સિવિલ હોસ્પિટલ ખાતે નોન…
સાગબારા તાલુકાના મકરાણ ગામની આગની દુર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારોને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના હસ્તે મકાન અને ઘરવખરી સહાય પેટે રૂા.૧.૦૪ લાખની રકમના ચેકો એનાયત
રાજપીપલા,તા 23 નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મકરાણ ગામે તાજેતરમાં આકસ્મિક આગ લાગવાની સર્જાયેલી દુર્ઘટનામાં પાકા મકાનો સંપુર્ણ તથા અંશતઃ નાશ…
