*ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વિસનગર, સુરેન્દ્રનગર, ભાવનગર,ગાંધીધામ અને પાલનપુરના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો સાથે કોરોના સંક્રમણ અને નિયંત્રણ અંગેના સંવાદનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ.જેમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને સચિવ શ્રી અશ્વિની કુમાર સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા છે.*
Related Posts
ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલીઆગ દુર્ઘટના બાદ હોસ્પિટલ ની મુલાકાત લેતા સાંસદ મનસુખ વસાવા
ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલીઆગ દુર્ઘટના બાદ હોસ્પિટલ ની મુલાકાત લેતા સાંસદ મનસુખ વસાવા રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારના…
IIM અમદાવાદ કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે.
IIM અમદાવાદ કોરોના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. વધુ 9 લોકો કોરોના સંક્રમિત થયા. અત્યાર સુધી IIM માંથી…
ગુજરાત પેટર્ન યોજના હેઠળ નર્મદા જિલ્લામાં સને ૨૦૨૦-૨૧ ના વર્ષ માટે રૂા. ૨૪૪૬.૩૨/- લાખના ખર્ચના મંજુર થયેલા કુલ ૧૩૫૫ વિકાસ કામો : ૪૦૭૭ લાભાર્થીઓ આવરી લેવાયા.
ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌશર્વધન વિભાગના રાજય મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે આજે રાજપીપલા…
