લોકડાઉન અને પુરા દિવસના કન્જંનો કોઈ વિચાર નથી, લોકો ગભરાઈ નહીં: CM રૂપાણી

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરીથી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં કોઈ લોકડાઉન…

બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં MP, MLA અને અધિકારીઓ સહિત 13 લોકો થયા કોરોના સંક્રમિત

ગાંધીનગર વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પ્રધાન, ધારાસભ્ય અને અધિકારીઓ સહિત 13 લોકો કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર સામે…

નર્મદાના ડેડીયાપાડા ખાતે આજે સરપંચના સમર્થનમા ડેડીયાપાડા સજ્જડ બન્ધ રહયુ

નર્મદા બ્રેકીંગ ડેડીયાપાડામાં ગટર સાફ કરવા ગયેલ 3 વ્યક્તિના મૃત્યુમાં સરપંચ વિરુદ્ધ 304 નો ગુનો નોંધાતા સ્વૈચ્છિક બન્ધ પાળ્યો રાજપીપળા…

ગાંધીનગરમાં નાબાર્ડ આયોજિત સ્ટેટ ક્રેડીટ સેમિનારનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ ઉદઘાટન

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નાબાર્ડની ગુજરાત પ્રાદેશિક કચેરી આયોજિત સ્ટેટ ક્રેડીટ સેમિનારનું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કર્યુ હતું. તેમણે આ અવસરે…

ગુજરાતમાં હાલ લોકડાઉનની કોઈ શક્યતા નથીઃ CM વિજય રૂપાણી

ગુજરાતમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળા બાદ સરકાર એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહી છે. રાત્રી કર્ક્યુ ઉપરાંત ઉપરાંત અમદાવાદ…

નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ ગુજરાત વિધાનસભા સત્રમાવિકાસ મુદ્દે સરકારને ઘેર્યા.

નર્મદા જિલ્લા આદિવાસી વિસ્તારમા ગામડેથી અપ ડાઉન કરતા વિધાર્થીઓ માટે બસો ફાળવવા, સ્ટેચ્યુ ના ઉબડ ખાબડ રસ્તા ઓ, પોલીટેકનીક કોલેજ…

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામા રસ્તો તેમજ નાળા બનાવવાની સ્કીમમાં તકલાદી કામકાજ થયા હોવાની ફરિયાદો ઉઠી

નીતિનિયમો ને અભરાઈએ ચઢાવીને કોન્ટ્રાકટર કામકાજ કરી ગયા હોવાની લોક બૂમ હલ્કી ગુણવત્તા નો મટિરિયલ વાપર્યો હોવાનો ગ્રામજનોનો આરોપ તપાસની…

નર્મદા જિલ્લા પંચાયતમા પ્રમુખ અને ઉપ પ્રમુખ ભાજપાના બિન હરીફ ચુટાયા

પ્રમુખ તરીકે પર્યુષાબેન વસાવા તથા ઉપપ્રમુખ તરીકે કિરણ ભોગીલાલ વસાવા ચુટાયા જિલ્લાનો સર્વાંગીણ વિકાસ કરીશું. અને જિલ્લાના કોઈ પણ અધૂરા…

૧૫ માથી તમામ કોંગ્રેસ ના ઉમેદવારો ની જીત ૧૫ જીતી

બ્રેકિંગ નર્મદા: તીલકવાડા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એ.પી.એમ.સી.મા કોંગ્રેસ પેરીત પેનલ નો ભવ્ય વિજય અગાઉ વેપારી વિભાગ 5 બિનહરીફ…