ગુજરાતમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળા બાદ સરકાર એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહી છે. રાત્રી કર્ક્યુ ઉપરાંત ઉપરાંત અમદાવાદ અને સુરતના કેટલાક વિસ્તારોમાં સીટી બસ સેવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, “ગુજરાતમાં હાલ લોકડાઉનની કોઈ શક્યતા નથી. માટે એ ભય રાખવાની આવશ્યકતા નથી. પરંતુ નિયમોમાં કોઈ ઢિલાશ નહીં ચાલે.”
Related Posts
IIM અમદાવાદ કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે.
IIM અમદાવાદ કોરોના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. વધુ 9 લોકો કોરોના સંક્રમિત થયા. અત્યાર સુધી IIM માંથી…
*📌ભરૂચ: ભરૂચ નેશનલ હાઇવે ઉપર ડીઝલ ચોરી કરતી ટોળકી નાં બે ઈસમોને ઝડપી પાડયા*
*📌ભરૂચ: ભરૂચ નેશનલ હાઇવે ઉપર ડીઝલ ચોરી કરતી ટોળકી નાં બે ઈસમોને ઝડપી પાડયા* નબીપુર પોલીસે ફિલ્મી ઢબે નંબર…
*ફ્લેગ ઑફિસર, ગુજરાત નેવલ એરિયા રિયર ઍડમિરલ અનિલ જગ્ગીએ રાજ્યપાલ સાથે કરી શિષ્ટાચાર મુલાકાત*
*ફ્લેગ ઑફિસર, ગુજરાત નેવલ એરિયા રિયર ઍડમિરલ અનિલ જગ્ગીએ રાજ્યપાલ સાથે કરી શિષ્ટાચાર મુલાકાત* જીએનએ ગાંધીનગર: ગુજરાત તથા દમણ…
