ગુજરાતમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળા બાદ સરકાર એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહી છે. રાત્રી કર્ક્યુ ઉપરાંત ઉપરાંત અમદાવાદ અને સુરતના કેટલાક વિસ્તારોમાં સીટી બસ સેવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, “ગુજરાતમાં હાલ લોકડાઉનની કોઈ શક્યતા નથી. માટે એ ભય રાખવાની આવશ્યકતા નથી. પરંતુ નિયમોમાં કોઈ ઢિલાશ નહીં ચાલે.”
Related Posts
36 શહેરોમાં રાત્રે 9 વાગે રાત્રિ કર્ફયૂની જાહેરાત
આવતીકાલથી નવા નિયમનો થશે અમલ
36 શહેરોમાં રાત્રે 9 વાગે રાત્રિ કર્ફયૂની જાહેરાતઆવતીકાલથી નવા નિયમનો થશે અમલમુખ્યમંત્રી રૂપાણીની જાહેરાતઅગાઉ રાત્રે 8 વાગ્યાનો રાત્રિ કર્ફયૂનો હતો…
છતાંય માત્ર ૬ દિવસની સારવારમાં ૬૦ વર્ષીય તારાબહેન પટેલ એકદમ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા
*ફેફસામાં ૬૦ ટકાથી વધુ ઇન્ફેક્શન અને ડાયાબિટીસની બીમારી છતાંય માત્ર ૬ દિવસની સારવારમાં ૬૦ વર્ષીય તારાબહેન પટેલ એકદમ સ્વસ્થ થઇને…
મેમનગર ડ્રાઇવિન સિનેમામાં ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ થયું.
મેમનગર ડ્રાઇવિન સિનેમામાં ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ થયું. 1km થી વધુ લાંબી લાઈનમાં 4 કલાક પછી નંબર લાગેશે. 45 વર્ષથી…
