ગુજરાતમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળા બાદ સરકાર એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહી છે. રાત્રી કર્ક્યુ ઉપરાંત ઉપરાંત અમદાવાદ અને સુરતના કેટલાક વિસ્તારોમાં સીટી બસ સેવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, “ગુજરાતમાં હાલ લોકડાઉનની કોઈ શક્યતા નથી. માટે એ ભય રાખવાની આવશ્યકતા નથી. પરંતુ નિયમોમાં કોઈ ઢિલાશ નહીં ચાલે.”
Related Posts
કર્ણાવતી ક્લબની વી કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલ દ્વારા કોવિડ-19 ઉપર માહિતીસભર ફ્રી વેબિનાર યોજાયો.
કર્ણાવતી ક્લબની વી કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલ દ્વારા કોવિડ-19 ઉપર માહિતીસભર ફ્રી વેબિનાર યોજાયો. વાંચો… શું મહત્વપૂર્ણ જાણકારી પ્રદાન…
*પેન સ્ટુડિયોએ હિન્દીમાં ગુજરાતી બ્લોકબસ્ટર “કસૂમ્બો” ના રિલીઝની જાહેરાત કરી, ટ્રેલરનું અનાવરણ કર્યું*
*પેન સ્ટુડિયોએ હિન્દીમાં ગુજરાતી બ્લોકબસ્ટર “કસૂમ્બો” ના રિલીઝની જાહેરાત કરી, ટ્રેલરનું અનાવરણ કર્યું* મુંબઈ, સંજીવ રાજપૂત – 22 એપ્રિલ, 2024…
રાજ્યના ગૃહમંત્રી પહોંચ્યા જામનગર. સ્વિમિંગ પુલ અને વોલીબોલ કોર્ટનું કર્યું લોકાર્પણ. જામનગર: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગર પહોંચ્યા…
