અમદાવાદ : રખિયાલમાં ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ, 2 ઝડપાયા

અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાંથી અમેરિકન નાગરિકો ઠગતા ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યાં છે.…

શિવનેરી બ્રિગેડની મુલાકાત લેતા સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ જે.એસ.નૈન.

અમદાવાદ: સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ જે.એસ.નૈન, અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ, 09 ઑગસ્ટ 2021ના રોજ શિવનેરી…

રાજ્યમાં કોરોના કાળમાં રાજ્યની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણમઁત્રી એ આપ્યું નિવેદન

આગામી બેત્રણ દિવસમાં કોર કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાશે.-શિક્ષણ મન્ત્રી ભૂપેન્દ્ર ચુડાસમા રાજપીપલા,તા 10 રાજપીપળા ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી…

ગાંધીનગર ખાતે સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટસ અને યુનિસેફના ઉપક્રમે કોરોના રસીકરણ ઝુંબેશ અને કોવિડને અનુરૂપ વર્તણુંક અંગે મિડીયા વર્કશોપ યોજાઈ

ગાંધીનગર: સ્કૂલ ઓફ લિબરલ સ્ટડીઝ, પંડીત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીના સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટસ તથા યુનિસેફના સંયુક્ત ઉપક્રમે ગુજરાત…

અમદાવાદના જે બી ઓડિટોરિયમ ખાતે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર કલાકારો, પત્રકારો, રમતવીરો, અધિકારીઓ, ધાર્મિક આગેવાનોનું કરાયું સન્માન

અમદાવાદ: શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા, ગુજરાત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી) અને પુષ્ટિમાર્ગ સંપ્રદાયના ધર્મગુરૂ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ,…

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટનાથી શોક અને અને ઊંડા આઘાતની લાગણી અનુભવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી*

*અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટનાથી શોક અને અને ઊંડા આઘાતની લાગણી અનુભવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી* *પ્રત્યેક…

આદિવાસી દિવસની ઉજવણીમા સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડ્યા

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : ડેડીયાપાડા મા આદિવાસી દિવસની ઉજવણીમા સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડ્યા બીટીપી ના 16 કાર્યકરો આગેવાનો સામે…

દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીદેશના મોટા ભાગના એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર 30 ઓગસ્ટ સુધી વિઝીટરો માટે પ્રવેશ રદ…

કેદી મહિલાઓ અને કેદી ભાઈઓએ દશામાની મૂર્તિ સ્થાપી દશ દિવસ પૂજન અર્ચના કરી કોરોના મુક્તિ ની પ્રાર્થના કરી

જીતનગરની જિલ્લા જેલમાંદશામાં નુ વ્રત કરતા કેદી ભાઈ બહેનો કેદી મહિલાઓ અને કેદી ભાઈઓએ દશામાની મૂર્તિ સ્થાપી દશ દિવસ પૂજન…

દિલ્હી નાંગલ ગામની નાબાલિક બાળા પર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપવાની માંગ સામે કલેકટર નર્મદાને આવેદન
આપ્યું

૯ વર્ષ ની મહાદલિત એવી વાલ્મીકિ સમાજની નાનકડીબાળકી પર દુષ્કર્મ આચરી નરાધમોએ બાલિકાનેજીવતી સળગાવી નાખી સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતા વાલ્મિકી…