અમદાવાદના ખોખરા ના વડીલો ને આઝાદી ના અમૃતપવઁ એ મળ્યો દેવદશઁન નો લાભ

અમદાવાદના ખોખરા ના વડીલો ને આઝાદી ના અમૃતપવઁ એ દેવદશઁન નો લાભ મળ્યો છે. આઝાદી ના ૭૫ વષઁ ના પારંભે…

અમદાવાદ જિલ્લા વહિવટી તંત્રની નવતર પહેલ.

અમદાવાદ જિલ્લા વહિવટી તંત્રની નવતર પહેલ. સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને સન્માન કરતા અમદાવાદ જીલ્લા કલેકટર સંદિપ સાગલે અમદાવાદ: આઝાદીના અમૃત…

૭૨ માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની થયેલી ઉજવણી : મહાનુભાવોના હસ્તે કરાયેલું વૃક્ષા રોપણ

રાજપીપલા મુખ્ય મથકે જીતનગર ખાતે ૭૨ માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની થયેલી ઉજવણી : મહાનુભાવોના હસ્તે કરાયેલું વૃક્ષા રોપણ પ્રત્યેક નાગરિકે…

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના હસ્તે ધ્વજારોહણ સમારોહ યોજાશે

તા.૧૫ મી એ રાજપીપલામાં શ્રી અંબુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે સ્વાતંત્ર્ય દિનની જિલ્લાકક્ષાની થનારી ઉજવણી જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના હસ્તે…

મોતને ભેટેલા દીપડાને જોવા ઘટના સ્થળે લોકટોળાં ઉમટ

તિલકવાડા તાલુકાના બૂંજેઠા ગામ નજીક રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનુ મોત મોતને ભેટેલા દીપડાને જોવા ઘટના સ્થળે લોકટોળાં…

ખોટા આદિજાતિ પ્રમાણપત્રોના મુદ્દે મનસુખ વસાવાએ જનજાતિ આયોગના અધ્યક્ષને પત્ર લખ્યો

ખોટા આદિજાતિ પ્રમાણપત્રોના મુદ્દે મનસુખવસાવાએ જનજાતિ આયોગના અધ્યક્ષને પત્ર લખ્યોરાજપીપલા, તા.14 થોડા સમય પહેલા ગુજરાતમાં ખોટા આદિજાતિ પ્રમાણપત્રોને લઈનેવિવાદ ઉભો…

સ્કીલ ધરાવતા આંત્રપ્રીન્યોરને એક પ્લેટફોર્મ પર લાવી રોજગારી મળી રહે એ આશ્રયથી આયોજન

આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદીઓ માટે અને તેમાં પણ ખાસ કરીને ભાઈ કે જેઓ પોતાની…

અંદાજે રૂા.૧૨૯.૮૦ લાખના ખર્ચે ૩ ઓક્સિજન PSA પ્લાન્ટની પ્રતિકાત્મક ચાવી અર્પણ કરવાની સાથે ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ

રાજપીપલામાં “ વિકાસ દિવસ “ નિમિત્તે યોજાયેલો આરોગ્ય સુખાકારીનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો અંદાજે રૂા.૧૨૯.૮૦ લાખના ખર્ચે ૩ ઓક્સિજન PSA પ્લાન્ટની…

રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં
“વિકાસ દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ
યોજાયો

રાજપીપલા ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં “વિકાસ દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમયોજાયો મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવોના હસ્તે…

આદિવાસીઓના બંધારણીય અધિકાર ઉપર કેટલાક લોકો તરાપ મારી રહ્યા છે.

9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસદ મનસુખભાઇ વસાવાએ આદિવાઓના સર્વાંગીણ વિકાસ માં સહકાર અને વિકાસમા અવરોધ ઉભા કરનાર સામે…