Category: Bussiness
You can add some category description here.
બોપલ પો.સ્ટે કામે મરણ જનાર એક અજાણ્યો ઈસમ પુરુષ ઉ.વ 35 થી 40 વર્ષના આશરાનો આજરોજ તારીખ મણિપુર ગામના રેલવે ફાટક પાસે રેલવે એંજિન નીચે આવી જતાં મૃત્યુ.
બોપલ પો.સ્ટે અ.મોત નંબર 18/2020 ના કામે મરણ જનાર એક અજાણ્યો ઈસમ પુરુષ ઉ.વ 35 થી 40 વર્ષના આશરાનો આજરોજ…
સુરેન્દ્રનગર શહેરના નામી ડોક્ટર ચાંપાનેરી સાહેબ (42 Years) કોરોના સામે જંગ હાર્યા.
સુરેન્દ્રનગર શહેરના નામી ડોક્ટર ચાંપાનેરી સાહેબ (42 Years) કોરોના સામે જંગ હાર્યા અમદાવાદ હોસ્પિટલ મા થયુ સારવાર દરમિયાન અવસાન ડોકટર…
*સુરત : ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ કોરોનાવાઈરસ કેસ નોંધાતા.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કતારગામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા.
*સુરત : ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ કોરોનાવાઈરસ કેસ નોંધાતા.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કતારગામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. મનપા કમિશનર બંછાનિધિ પાણી…
*મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠક સંપન્ન*
*પિરોટન ટાપૂને નેચર રિલેટેડ એકટીવીટીઝ માટેનું પ્રવાસન આકર્ષક કેન્દ્ર બનાવાશે*:- ….. *બેટ દ્વારકાના વિકાસ માટે બેટ દ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની…
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર ના 11 સંતો સંક્રમિત.મંદિર સેનેટાઈઝર કરી હાલ પૂરતું બંધ કરાયું.
સ્વામિનારાયણ ગાદી સંસ્થામાં કોરોનાનું સંક્રમણ, તમામ 11 સંતો સારવાર હેઠળ. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંતો પણ હવે…
*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો નિર્ણય*
*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો…
