પટના: પટનાના ગ્રામીણ વિસ્તારમાં પંદર દિવસ અગાઉ ૧૫મી જૂને થયેલા લગ્નમાં ભાગ લેનાર વરરાજાનું લગ્નના બે દિવસ બાદ તાવ આવીને મૃત્યુ થયું હોવાની વાત જાણ્યા બાદ કરવામાં આવેલી તપાસમાં ૧૦૦થી વધુને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આઘાતજનક વાત જાણવા મળી હતી. જાણવા મળ્યા પ્રમાણે પટના જિલ્લાના એક ગામમાં પંદર દિવસ અગાઉ લગ્ન યોજાયા હતા. વરરાજા લગ્ન માટે આવ્યો હતો અને એને તાવ આવતો હતો. એણે લગ્ન મુલતવી રાખવાની વાત કહી હતી, પણ એના સંબંધીઓએ એને પેરાસિટામોલ ખવડાવીને પરણાવી દીધો હતો. લગ્નના બીજા દિવસે એનો તાવ સખત રીતે વધ્યો હતો અને એને પટનાના એઇમ્સમાં સારવાર માટે લઇ જતી વખતે એનું મોત થઇ ગયું હતું. આ વાત કોઇને જણાવ્યા વગર ઘરના લોકોએ એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા
Related Posts
કોરોનાનું સંક્રમણ અટકાવવા
તિલકવાડા તાલુકાના જલોદરા ગામના સબ સેન્ટર ખાતે આજે ગ્રામજનો સાથે મીટીંગયોજાઈ
કોરોનાનું સંક્રમણ અટકાવવાતિલકવાડા તાલુકાના જલોદરા ગામના સબ સેન્ટર ખાતે આજે ગ્રામજનો સાથે મીટીંગયોજાઈ રાજપીપલા, તા 2 કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે…
અમદાવાદના સાબરમતી – ગાંધી આશ્રમની મુલાકાત લેતા “SAARC”ના સૅક્રેટરી જનરલ શ્રી ઈસાલા રૂઆન વીરાકુન.
અમદાવાદના સાબરમતી – ગાંધી આશ્રમની મુલાકાત લેતા “SAARC”ના સૅક્રેટરી જનરલ શ્રી ઈસાલા રૂઆન વીરાકુન. અમદાવાદ: SAARC( South Asian Association of…
પથિક સોફ્ટવેરમા એન્ટ્રી ઑનલાઇન નહિ કરી અને નમુના મુજબના ઉતારૂઓના રજીસ્ટરમાં નિયતકોલમ મુજબ નોંધ નહિ કરતા કાર્યવાહી
રાજપીપલાની હોટલ સરસ્વતી અને વાવડી ખાતે આવેલ ઓમ ગૌરી એમ બે હોટલ પર એસઓજી પોલીસ ની રેડ પથિક સોફ્ટવેરમા એન્ટ્રી…
