પટના: પટનાના ગ્રામીણ વિસ્તારમાં પંદર દિવસ અગાઉ ૧૫મી જૂને થયેલા લગ્નમાં ભાગ લેનાર વરરાજાનું લગ્નના બે દિવસ બાદ તાવ આવીને મૃત્યુ થયું હોવાની વાત જાણ્યા બાદ કરવામાં આવેલી તપાસમાં ૧૦૦થી વધુને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આઘાતજનક વાત જાણવા મળી હતી. જાણવા મળ્યા પ્રમાણે પટના જિલ્લાના એક ગામમાં પંદર દિવસ અગાઉ લગ્ન યોજાયા હતા. વરરાજા લગ્ન માટે આવ્યો હતો અને એને તાવ આવતો હતો. એણે લગ્ન મુલતવી રાખવાની વાત કહી હતી, પણ એના સંબંધીઓએ એને પેરાસિટામોલ ખવડાવીને પરણાવી દીધો હતો. લગ્નના બીજા દિવસે એનો તાવ સખત રીતે વધ્યો હતો અને એને પટનાના એઇમ્સમાં સારવાર માટે લઇ જતી વખતે એનું મોત થઇ ગયું હતું. આ વાત કોઇને જણાવ્યા વગર ઘરના લોકોએ એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા
Related Posts
જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ.
જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા…
*📌ભરૂચ: આખરે આપના ભાગેડુ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું*
*📌ભરૂચ: આખરે આપના ભાગેડુ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું* હાઇકોર્ટે ધારાસભ્ય નાં જામીન રદ કર્યા બાદ આત્મસમર્પણ…
તા.૧૨ના રોજ અંડર-૧૯ ભાઈઓ માટે ગણેશ વિદ્યાસંકુલ ધ્રોલ ખાતે દોડ સ્પર્ધાનું આયોજન કરાશે
*આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આવનાર તા.૧૨ના રોજ અંડર-૧૯ ભાઈઓ માટે ગણેશ વિદ્યાસંકુલ ધ્રોલ ખાતે દોડ સ્પર્ધાનું આયોજન કરાશે* જામનગર:…
